ગુજરાત

નારોલ પ્રોસેસિંગ ઉદ્યોગોના CETP સંચાલક કંપની NTIEMના આ વર્ષે નિવૃત્ત થનારા ૦૮ ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થવાનું મુખ્ય કારણ

NTIEMની ચૂંટણીની વિગત વિશે જાણીએ તો 8 સપ્ટેમ્બર, 2025ના રોજથી ઉમેદવાદારી ફોર્મ મેળવી શકાશે,

ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ મિસ્ટર રાજ મોદીએ મુક્તાનંદ બાપુને મળીને આશીર્વાદ મેળવ્યાં

સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતીના માર્ગદર્શક પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ અને સંસ્થાના મહિલા પ્રમુખ ઉષા કપૂરને ઝિમ્બાબ્વેના…

ઇનોવેશનથી ઉદ્યોગસાહસિકતા: અમદાવાદમાં ‘ધ પ્લેયર્સ એન્ડ પ્લેટર્સ’ ને ગ્રોથ એવોર્ડથી નવાજાયું

ભારતના GDPમાં વધારો લાવવામાં નાના અને લઘુ ઉધોગોનો મોટો ફાળો રહેલ છે. જેની માટે ભારત સરકારે ઘણા પ્રગતિશીલ, નવા- નવા…

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : કપરાડામાં ૧૦ ઈંચ, પોશીના અને ધરમપુરમાં ૬ ઈંચ વરસાદ, ૧૩૯ તાલુકાઓમાં નોંધાયો વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં…

EDII અમદાવાદ દ્વારા ‘જોબ સીકર્સ ટૂ જોબ ક્રિએટર્સ’ વિષય પર સેમિનાર યોજાયો

સુબોધ ભાર્ગવ, ચેરમેન, ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા આયોજિત 7મું ડો. વી. જી.…

રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી કરાઇ

આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકોના સમર્પણ, માર્ગદર્શન અને યોગદાન…

Latest News