ગુજરાત

સાધલી ગામે રામ મંદિરને લઈને વિવાદિત પોસ્ટ મુકવા બાબતે ૬ લોકોની ધરપકડ

વડોદરામાં સાધલી ગામના કેટલાક લોકોએ રામ મંદિર અંગે વિવાદિત પોસ્ટ કરવા મામલે ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શિનોર પંથકમાં…

ભરૂચ લોકસભા બેઠકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયુ

ભરૂચ સીટને લઈને ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું,"ભાજપ કોઈ બાબતે ચિંતિત નથી"ભરૂચ લોકસભા બેઠકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ભરૂચના…

સુરેન્દ્રનગરના મુળી, થાનગઢમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર

સુરેન્દ્રનગરના મુળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. તેમજ ખેડૂતો પાણીની પાઈપલાઈનો…

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિના હાર્ટ એટેકથીં મોત થયા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ વ્યક્તિઓના મોત થયાની…

અમદાવાદીઓને જલસા કરાવવા આવી ગયું છે અમદાવાદનું સૌથી મોટું જલસા એક્ઝિબિશન.

જલસા એક્ઝિબિશનમાં જોવા મળશે ભવ્ય લગ્ન અને જીવનશૈલી પ્રદર્શન . 26થી 28 જાન્યુઆરી સુધી સીમા હોલ ખાતે એક્ઝિબિશનનું આયોજન અમદાવાદ:અમદાવાદીઓને…

અષ્ટોતરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે શુભારંભ થશે.

અમદાવાદના બોપલ રોડ ના મુખ્ય માર્ગો પર પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન આગામી 30 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી…