ગુજરાત

1551 ધર્મસ્તંભ, 1000 એન્જિનિયર, 3000 શ્રમિકો… 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર

ઐતિહાસિકઃ વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટનો કાર્યારંભ વિશ્વમાં પ્રથમ વખત કોઈ મંદિરમાં 72 કલાકમાં 24…

અમદાવાદ સ્થિત એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે પ્રાદેશિક ભૌગોલિક સંકેત (GI) સુવિધા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી

અમદાવાદ: ગુજરાત રાજ્ય માટેનું પ્રથમ પ્રદેશ સ્તરીય ભૂગોળીય સંકેતન (GI) સુવિધા કેન્દ્ર, અમદાવાદ ખાતે આવેલા એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા…

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ, 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1 કરોડ કિ.લો જેટલું વજન ઓછું થશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75માં જન્મ દિવસે થશે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ…

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી   અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટેરિયલ્સ મેનેજમેન્ટ,…

લક્ઝરી મેન્સવેર માટે હવે અમદાવાદમાં અસુકા ફ્લેગશિપ સ્ટોર તૈયાર, હૈદરાબાદ અને મુંબઈમાં સફળ સ્ટોર્સ બાદ ત્રીજું ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે

અમદાવાદ: ભારતના અગ્રણી લક્ઝરી મેન્સવેર માંના એક, અસુકા કોચરે અમદાવાદમાં તેના નવા ફ્લેગશિપના સ્ટોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. જોવા…

Latest News