ગુજરાત

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારી, યાત્રિકોને મળશે ખાસ સુવિધા

51 શક્તિપીઠમાંથી એક એટેલે કે અંબાજી, વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના…

નવરંગપુરા ગામમાં ગણપતિ દાદાની સ્થાપના….

અમદાવાદના નવરંગપુરા ગામના ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે . જેમાં ભક્તો ઉત્સાહભેર દર્શનનો લાભ લઇ રહ્યા છે.

હવામાન વિભાગની તોફાની આગાહી, ગુજરાત માટે 3 દિવસ ભારે, અહીં પડશે ધોધમાર વરસાદ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે…

Bhavnagar: રોજકી ડેમ સંપૂર્ણ ભરાતા હેઠવાસના 10 ગામોને કરાયા એલર્ટ

ભાવનગર : છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે જેના કારણે ઉપરવાસમાં પાણીની ખૂબ આવક થઈ છે જેના લીધે…

7માં રાષ્ટ્રીય પોષણ માહ 2024ના છઠ્ઠા દિવસ સુધીમાં દેશના 752 જિલ્લાઓમાંથી 1.37 કરોડ પ્રવૃત્તિઓ નોંધાઈ

31 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શરૂ કરવામાં આવેલ 7મી રાષ્ટ્રીય પોષણ માહ, વધુ સારા શાસન…

Rajkot: ગોંડલ માર્કેટ યાર્ડમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મળી આવતા ખળભળાટ

રાજકોટ : રાજકોટના ગોંડલા માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આશરે 600…

Latest News