ગુજરાત

ઇસનપુર સ્થિત ચંડોળા તળાવ પાસે ભીષણ આગ

તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ઇસનપુર ખાતે આવેલા ચંડોળા તળાવના વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે અને ત્યાંના…

વડોદરામાં રથયાત્રા દરમિયાન પથ્થરમારો

તાજેતરમાં મળતા સમાચાર મુજબ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની રથયાત્રા દરમિયાન બે કોમ ના જૂથ વચ્ચે પથ્થરમારાના બનાવ બન્યાની ઘટના સામે…

જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ના થાય ત્યાં સુધી તેને GSTમાં સામેલ કરી શકાશે નહીં : નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ પક્ષ અને જનતાના પ્રતિનિધિ તરીકે શાસક પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં કોંગ્રેસના દંડક અમિત…

ગુજરાતમાં નિવૃત્ત કર્મચારીઓની સંખ્યામાં થઈ રહેલો ઉત્તરોતર વધારો

વર્ષ ૨૦૧૭-૧૮ના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં સરકારી વિભાગો અને સરકાર સહાયક સંસ્થાઓમાં નિવૃત થતા કર્મચારીઓની સંખ્યા વધુ છે.

આ વર્ષે ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પિન વિતરણ સાથે વહેલી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત   

ગઈકાલે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી દ્વારા ૨૬મી માર્ચથી…

વડોદરામાં વકીલોની અચોક્કસ મુદ્દતની હડતાળ આખરે સમેટાઈ

વડોદરાના નવા કોર્ટ બિલ્ડીંગમાં ૧૪૧ કરોડ રૂપિયાના ખર્ચે વડોદરામાં બંધાયેલા નવા કોર્ટ કોમ્પલેક્ષમાં વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે કોર્ટનાં પ્રથમ દિવસથી…