ગુજરાત

ફ્લાવર શોની ફોરમથી અમદાવાદીઓ આકર્ષાયા

રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને…

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું હૃદય રોગના કારણે અવસાન થયું છે. તેઓ…

નરોડામાં ડમ્પર પાછળ સ્કોર્પિઓ અથડાતા બે લોકોના મોત

અમદાવાદના નરોડા દહેગામ રોડ પર અવેલા સ્મશાન પાસે ગુરુવારે વહેલી સવારે ડમ્પર પાછળ ઓવર સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિઓ ઘુસી ગઇ…

ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ખાતાની ફાળવણી

૨૬ ડિસેમ્બરે ગુજરાત રાજ્યની નવી સરકાર રચાયા બાદ ૨૮ ડિસેમ્બરે મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી. ખાતાની ફાળવણી બાબતે મુખ્યમંત્રી…

ફી નિયમનના અમલથી રાજ્યના લગભગ ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ

શાળાઓ મનફોવે તે રીતે ફી વસૂલતા સંચાલકો સામે કાયદેસર લગામ લગાવવામાં આવી છે. હાઇકોર્ટે ફી અધિનિયમ કમિટીને પણ બંધારણીય ઠેરવી…

૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો?

૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો? વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારંભ ગોમતિપુર ખાતે યોજાઇ રહ્યો ત્યારે…