ગુજરાત

કોરિડોરમાં ૫૦ ઇલેક્ટ્રિક બસો દોડાવવા જનમાર્ગની મીટીંગમાં લેવાયેલો નિર્ણય

બુધવારે મળેલી બી.આર.ટી.એસ. કંપનીની મીટીંગમાં ૫૦ ટકા ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું નક્કી થયું છે. પ્રદૂષણ રહિત મનાતી આ પ્રકારની બસોને ઇ-બસ…

પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે લોકાર્પણ

 વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ…

આજે ‘નેચર ફોર વોટર’ની થીમ સાથે રાજ્યકક્ષાની વિશ્વ જળ દિવસ ઉજવણી

સંયુકત રાષ્ટ્ર દ્વારા (United Nations) વર્ષ ૧૯૯૩થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે રર માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.…

 ‘ફોરેસ્ટસ એન્ડ સસ્ટેઇનેબલ સિટીઝ’ વિષયે સેટકોમ માધ્યમથી મુખ્યમંત્રીનો ૧૮ લાખ નાગરિકો સાથે સીધો સંવાદ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને વૃક્ષાચ્છાદિત વિસ્તાર-ગ્રીન કવરમાં વધારો કરીને જનસહયોગથી દેશમાં અગ્રીમ પર્યાવરણ રક્ષિત હરિયાળું રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.…

૧.૪૧ કરોડ રૂ.નો આવકવેરો વારંવારની આપેલ મુદત પછી પણ ના ભરનાર એવા મહેશ ગાંધીની ધરપકડ 

આવકવેરાના ડિફોલ્ટર મહેશ પી. ગાંધીની મહેશ ગાંધીએ વેરા પેટે રૂ. ૧.૪૧ કરોડથી વધુ રકમ ભરવાની બાકી છે. આવકવેરા ખાતા તરફથી…

આજે આંતરરાષ્ટ્રિય વન દિવસ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, બુધવાર ર૧મી માર્ચે આંતરરાષ્ટ્રિય વન દિવસ અવસરે બપોરે ૧ર કલાકે રાજ્યના નાગરિકો સાથે સેટકોમ વાર્તાલાપ કરશે.…

Latest News