ગુજરાત

આમરણ ઉપવાસ આંદોલન પર બેઠેલા પ્રવીણ તોગડીયાએ ઉપવાસ સમેટી લીધા

વિશ્વ હિન્દુ પરિષદના એક વખતનાં કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને મહામંત્રી ડૉ. પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવા માટે આમરણાંત…

રાજકોટ મનપાએ ડો.આંબેડકરની બે પ્રતિમા ખસેડતા તોડફોડ, ચક્કાજામ : અંતે પ્રતિમા યથાવત સ્થાને મૂકાતા બધું થાળે પડ્યું

દેશમાં વિવિધ મહાનુભાવોની મૂર્તિ તોડવાની અને ખસેડવાની જાણે હોડ લાગી હોય તેમ રાજકોટમાં મુખ્યમંત્રીની રાજકોટમાં ટૂંકી મુલાકાત યોજાઈ હતી ત્યારે…

કુદરતી આપત્તિના જોખમને ઘટાડવા કરાર

ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(GIDM)ના ડીરેક્ટર જનરલ પી.કે.તનેજા અને યુનાઇટેડ નેશન્સ ઓફીસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડકશન ફોર નોર્થ…

૩૩મી સ્ટેટ લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠક યોજાઇ

લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરાશે

સુરતના પાંડેસરામાં બાળકીના બળાત્કાર અને હત્યાનો ગુનો ઉકેલાયો

 નરાધમોને પકડીને ગુનેગારોને કડકમાં કડક સજાનો દાખલો બેસાડવા સરકાર પ્રતિબધ્ધ : ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા રાક્ષસી કૃત્યો કરનારાઓનો કોઇ જાતિ,…

પિતૃવતનના ગામ ચણાકામાં ગ્રામવિકાસના રૂ.૬૪૨ લાખના કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પિતૃવતન ગામ ચણામા આજે ગ્રામ વિકાસના રૂ.૬૪૨ લાખના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ચણાકાના પીવાના…

Latest News