ગુજરાત

જનસેવા કેન્દ્રમાં ૧૦૨ પ્રકારની સેવાઓ એક જ જગ્યાએથી મળશે

કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ ખાતે રૂા. ૪૯ લાખના ખર્ચે અદ્યતન રીતે નવીનીકરણ થયેલ જનસેવા કેન્દ્રનું મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે ઉદઘાટન કર્યું…

ઓપન હાઉસ કાર્યક્રમ અંતર્ગત ૧૧૦૦ લાભાર્થીઓને વિવિધ હુકમોનું વિતરણ કરાયું

જિલ્લાના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રકારના મહેસૂલી બાબતોના હુકમો વિતરણ કરવા માટે ‘સરકાર આપના દ્વારે’ના અભિગમથી એકજ સ્થળેથી હુકમોના વિતરણનો છેલ્લા…

નિકોલમાં વેપારીઓને ડરાવી-ધમકાવી પૈસા પડાવતા લુખ્ખાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી સબક શીખવાડ્યો 

ગઈકાલે નિકોલ વિસ્તારમાં વેપારીઓને મારમારીને હપ્તો ઉઘરવતા લુખ્ખાની પોલીસે ધરપકડ કરી હતી અને લોકોનો ડર ભગાડવા માટે પોલીસે જાહેરમાં સરઘસ…

મુસાફરોની સુવિધા માટે મહેસાણા અને ઊંઝાના રેલવે સ્ટેશનનું સ્થળાંતર થશે 

પેસેન્જર્સની સુવિધા માટે દિલ્હી અને મુંબઇ વચ્ચે આવેલ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરને (DFC) મહેસાણા અને ઉંઝા રેલવે સ્ટેશને શિફ્ટ કરાશે. આ…

અનોખા કલા સાધકો; જુનાગઢમાં રહ્યા છે હવે માત્ર ચાર જીકસો ડીઝાઇનરો

જુનાગઢ:  કલાએ કુદરતની અણમોલ ભેટ છે. કલાની સાધના કરીને મેળવાતી રોજગારી બિરદાવવાને લાયક હોય છે. ટેકનોલોજીના આધુનિક યુગમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન…

એટ્રોસિટીના ગુના હેઠળ નડીયાદના પોલીસ અધિકારીને ચાર વર્ષની સજા

એટ્રોસિટીના ગુનામાં નડિયાદની કોર્ટમાં પ્રથમવાર કોઈ પોલીસ અધિકારીને જેલની સજા થઈ હોય એવી ઘટના આજે ગુજરાતમાં બની છે, જેમાં ખેડા…

Latest News