છેલ્લા કેટલાંક સમયથી ગાયો માટેના ઘાસચારાના લઇને રાજ્યના પાંજરાપોળ-ગૌશાળા સંચાલકો દ્વારા આ બાબતે અનેક રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ : ૮ મે સમ્રગ દુનિયામાં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારનો જિનેટિક ડિસઓર્ડર (મેડીકલ ભાષામાં) રોગ છે,…
રાજ્યમાં માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને બાંધકામ મંજૂરી હવે આંગળીના ટેરવે લાવી…
રાષ્ટ્રીય આયોગની ભલામણો અનુસાર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની એડવાઇઝરી બાળકોની જાતીય સતામણી કે અત્યાચારના કેસોની વિગતો મીડિયામાં પ્રસિદ્ધ…
આગ ઓકતી ગરમીમાં વડનગરના વાઘડી ગામ નજીક પીકનીક માણવા ગયેલા અને નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ડુબી જતા મોત નીપજ્યું…
ખાંભા તાલુકાના ભાટ ગામની સીમમાં ત્રણેક જેટલા શિકારીઓ દ્વારા વન્યજીવોનો શિકાર કરવાની પેરવી ચાલી રહી હોવાની સૌપ્રથમ સ્થાનિક આર.એફ.ઓ.ને બાતમી…
Sign in to your account