ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી પામેલા ૧૦પ૪ નવયુવાઓને નિમણુંક પત્રોનું વિતરણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા નવનિયુકત યુવા કર્મીઓને માનવીય સંવેદના સાથે છેવાડાના માનવી અંત્યોદયના કલ્યાણ ભાવને આજીવન…

IIM અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે ફીમાં ૫ ટકાનો વધારો  

વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાં સામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદનો ૫૩મો પદવીદાન સમારોહ શનિવારે યોજાયો હતો.

ગુજરાતનાં માધવપુર મેળાની ચાર દિવસની ભવ્ય ઉજવણી

એક અનોખી પહેલમાં ગુજરાતના માધવપુરના મેળાની સાથે હવે પૂર્વોત્તરને સાંકળીને ભારતનાં સૌ પ્રથમ સાંસ્કૃતિક સમન્વયનો પ્રારંભ થશે. એમ કહેવાય છે કે…

ઇસનપુર સ્થિત ચંડોળા તળાવ પાસે ભીષણ આગ

તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ઇસનપુર ખાતે આવેલા ચંડોળા તળાવના વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે અને ત્યાંના…

વડોદરામાં રથયાત્રા દરમિયાન પથ્થરમારો

તાજેતરમાં મળતા સમાચાર મુજબ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની રથયાત્રા દરમિયાન બે કોમ ના જૂથ વચ્ચે પથ્થરમારાના બનાવ બન્યાની ઘટના સામે…

જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ના થાય ત્યાં સુધી તેને GSTમાં સામેલ કરી શકાશે નહીં : નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ પક્ષ અને જનતાના પ્રતિનિધિ તરીકે શાસક પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં કોંગ્રેસના દંડક અમિત…

Latest News