ગુજરાત

૩૯૬ નવનિયુકત પોલીસ કર્મી-અધિકારીઓનો દિક્ષાંત પરેડ સમારોહ સંપન્ન

ગુજરાત પોલીસ દળમાં નવા જોડાઇ રહેલા ૩૯૬ પી.એસ.આઇ., ઇન્ટેલીજન્સ ઓફિસર અને લોકરક્ષક કર્મીઓને સંવેદનશીલતા અને પ્રજાભિમુખતાથી કર્તવ્યરત રહી પોલીસના નોબેલ…

ગુજરાત પોલીસનો ‘પોકેટ કોપ પ્રોજેકટ’ લોન્ચ

ગુજરાત પોલીસના ટેકનોસેવી અભિગમથી પોલીસ દળની કાર્યદક્ષતા કાર્યસજ્જતામાં થયેલા વધારાને કારણે રાજ્યમાં શાંતિ-સલામતી-સુરક્ષા જળવાઇ રહ્યા છે. પોલીસ દળને ‘સ્માર્ટ યુગ’…

PCPIRનાં વિકાસ થકી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઉર્જા મળી રહી છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન” (PCPIR) દહેજ અંગે માહીતી આપતા કેન્દ્રીય કેમિકલ્સ, પેટ્રોકેમીકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી…

અમદાવાદમાં પર્યાવરણ જાળવણીની સુફિયાણી વાતો વચ્ચે નીકળી રહ્યું વૃક્ષોનું નિકંદન

વિકાસની આંધળી દોટને લીધે ઠેર ઠેર પર્યાવરણનો ખાતમો થઇ રહ્યો છે. શહેરના વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે.…

સ્થગિત કરાયેલી ટ્રાફિક ઈ-મેમોની સિસ્ટમ ફરી ચાલુ કરવામાં આવી 

છેલ્લા  ઘણા સમયથી સ્થગિત કરેલી ઇ-મેમો સિસ્ટમ ૧૫મી એપ્રિલથી ફરી અમલી બનાવવમાં આવી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને હવે ફરી…

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન સહિત તેને અડીને આવેલા સરસપુરનું પણ નવીનીકરણ કરવામાં આવશે 

મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેનના આગામી પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવશે. રેલવે સ્ટેશનનો…