ગુજરાત

મુખ્યમંત્રી વાઘજીપુર ખાતે તળાવ ઉંડા કરવાના કામનો પ્રારંભ કરાવશે

રાજ્ય વ્યાપી સુજલામ્  સુફલામ્  જળ અભિયાન  હેઠળ  પંચમહાલ  જિલ્લામાં તળાવો  ઉંડા  કરવા, ચેકડેમ, કેનાલોની  સફાઇ, કાંસ સફાઇ જેવા જળ સંચય…

મુખ્યમંત્રી નાવમાં બેસી તળાવના શ્રમયજ્ઞમાં જોડાયા

દક્ષિણ ગુજરાતના સરહદી ક્ષેત્ર ડાંગ-આહવામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે,…

રાજ્ય માનવ અધિકાર આયોગના ચેરપર્સન તરીકેનો પદભાર સંભાળતા અભિલાષાકુમારી

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના ચેરપર્સન તરીકે ગાંધીનગર ખાતે મણિપુર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને હિમાચલ પ્રદેશના વતની અભિલાષાકુમારીજીએ પદભાર…

આખરી મતદાર યાદીમાં ૪.૪૬ લાખ મતદારો વધ્યા

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિભાગની મતદાર યાદી માટે ૧ જાન્યુઆરી-૨૦૧૮ની લાયકાતની તારીખના સદર્ભમાં ખાસ સંક્ષિપ્ત…

જી.આઇ.ડી.સી. દ્વારા અપાતાં ૩૦૦૦ મીટર સુધીના પ્લોટમાં ૫૦% ઓછી કિંમતે પ્લોટ ફાળવાશે

રાજ્યમાં સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેમજ રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે આશયથી જી.આઇ.ડી.સી. દ્વારા અપાતાં ૩૦૦૦…

એકાકી જીવન જીવતા વયસ્કો-વૃદ્ધોની આરોગ્યની સંભાળ રાખશે રાજય સરકાર

રાજયમાં જીવન જીવતા વયસ્કો, વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજય સરકારે ‘‘વયસ્ક વ્યકિતની તબીબી સેવા…