ગુજરાત

વનવાસી અંતરિયાળ વિસ્તારમાં તરબૂચની ખેતી કરી જીતેન્દ્રભાઈ વસાવા થયા સમૃધ્ધ

સુરત: વનની ગિરિકંદરાઓમાં વસતા આદિવાસી પરિવારોના ઉત્થાન માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય…

પાટીદાર અનામત બાબતે થયેલા તોફાનો સંદર્ભે તપાસપંચ સમક્ષ કરતી તમામ એફીડેવીટને કોર્ટ ફીમાંથી મુક્તિ

રાજ્ય સરકારે પાટીદાર અનામત બાબતે થયેલા તોફાનો સંદર્ભે તપાસ પંચ સમક્ષ કરવામાં આવનારી તમામ  એફીડેવીટોને કોર્ટ ફી ભરવામાંથી મુક્તિ આપી…

રાજ્યની કોઇપણ આર.ટી.ઓ. કચેરીમાંથી ડ્રાયવિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકાશે

રાજ્યના વાહનચાલક મિત્રો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં વાહનચાલકો રાજ્યની કોઇપણ આર.ટી.ઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવી…

સાણંદમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ શ્રમદાનથી કરતા મુખ્યમંત્રી

પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમ્યાન રાજ્યમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુસ્ત ગુજરાતના નિર્માણની સંકલ્પબધ્ધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી છે.

માણો સુરતના આ અનોખા કવિયત્રીને

પૂર્ણિમા ભટ્ટ " તૃષા " એક એવું નામ છે જે આજકાલ કવિતાઓના દોરમાં કૈક નવું અને અનોખું કરવા પ્રયત્નશીલ છે. તેઓની…

સાણંદમાં રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી કરશે નેતૃત્વ

વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી એક સપ્તાહ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાણંદમાં…