ગુજરાત

રાજ્ય સરકારે ગુણોત્સવ-૮ના ૫રિણામો જાહેર કર્યા

શાળાઓની ગુણાત્મક સુધા૨ણા સાથે પ્રાથમિક શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષે ૫ણ રાજયની શાળાઓમાં ગુણોત્સવ-૮નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૮માં…

એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો

એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત…

ફાર્માસીસ્ટ પ્રમાણપત્રના દુરુપયોગ બદલ રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્રો સસ્પેન્ડ કરાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ફાર્માસીસ્ટ સર્ટીફિકેટના મોટા પાયે દુરુપયોગ  અંગેની ફરિયાદ બદલ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની એકઝીક્યુટીવ…

રાજકોટ ડિવીઝનથી પશ્ચિમ રેલવેના પ્રથમ ડબલ સ્ટેક ડ્વાર્ક કંટેનર સેવાનો પ્રારંભ

ભારતીય રેલવેએ ડબલ સ્ટેક ડ્વાર્ક કંટેનર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. આ ટ્રેનને ૭ જુલાઇએ પશ્ચિમ રેલવેના રાજકોટથી લીલી ઝંડી આપી…

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…

મુખ્યમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી-સરદાર સરોવર ડેમની મુલાકાતે

સ્ટેચ્યુ ઓફ યુનિટી-સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ કાર્યની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રવિવારે મુલાકાત લઇ સંપૂર્ણ વિગતો મેળવી હતી.

Latest News