અમદાવાદ

મોસાળમાં મામાના ઘરે ભગવાન જગન્નાથ

ભગવાન જગન્નાથજીના સરસપુર રણછોડજી મંદિરમાં મોસાળમાં મામાના ઘરે ભગવાન જગન્નાથ રહેવા પહોંચી ગયા છે જેથી રણછોડજીના મંદિરને વિવિધ ફુલથી સજાવવામાં…

અમદાવાદમાં તોફાની પવનની સાથે સવારે ભારે વરસાદ થયો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે સતત પાંચમાં દિવસે સવારે જોરદાર પવન સાથે વરસાદ થયો હતો. વરસાદી માહોલ અકબંધ

એક્ટર લીના જુમાનીએ બિઝનેસમાં ઝંપલાવ્યું, પોતાના પ્રથમ સલોનનો પ્રારંભ કર્યો

અમદાવાદ : એક્ટર લીના જૂમાનીએ કે જે ૧૦થી વધુ વર્ષોથી એક્ટિંગના બિઝનેસમાં છે અને ભારતીય ટેલિવિઝન, વેબ સિરીઝ અને

મેટ્રો ટ્રેનના ટાઇમ ટેબલમાં ફેરફાર : લોકોને રાહત થશે

 અમદાવાદ, ગુજરાત મેટ્રો રેલવ કોર્પોરેશને પેસેન્જર્સની જરૂરિયાતને ધ્યાનમાં લેતા મેટ્રો ટ્રેનના ટાઇમ ટેબલમાં કેટલાક ફેરફાર

શાહ રથયાત્રા પ્રસંગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે

અમદાવાદ : નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે

જગન્નાથજીનો જયેષ્ઠાભિષેક સંપન્ન : પ્રભુ હવે મોસાળમાં

  અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી તા.૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૨મી ઐતિહાસિક અને પરંપરાગત

  સ્કુલ વાનનો દરવાજો ખુલી જતા ૩ બાળકો નીચે પડ્‌યા

અમદાવાદ :       શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી આજે ત્રણ બાળકો પડી જવાની ગંભીર

આજે જગન્નાથની શાનદાર જળયાત્રા : પ્રભુ મોસાળમાં

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી તા.૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૨મી ઐતિહાસિક અને પરંપરાગત

વસ્ત્રાલ રિંગરોડ પર ટ્રકની ટક્કરથી વિદ્યાર્થિનીનું મૃત્યુ

અમદાવાદ : એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એક મોટા ટ્રેલરની અડફેટે સાઇકલ પર જઇ…

પિયાજિયોનો મિડ-બોડીમાં પ્રવેશ : નવી આપે લોંચ થઇ

અમદાવાદ :      ઈટાલિયન પિયાજિયો ગ્રુપ (૨-વ્હીલર સેક્ટરની યુરોપિયન આગેવાન)ની ૧૦૦ ટકા સબસિડિયરી અને સ્મોલ

Latest News