અમદાવાદ

એનઆરસીના વિરોધમાં દેખાવો

અમદાવાદ શહેરના લાલદરવાજા સરદારબાગ પાસે એનઆરસીના વિરોધમાં દેખાવો કરાયા હતા.

છ IAS બદલીના આદેશ જારી થયા :  નવી ચર્ચા શરૂ

અમદાવાદ : ૭૯ આઈએએસ અધિકારીઓની બદલી બાદ આજે વધુ છ આઇએએસની બદલી કરવામાં આવતાં બ્યુરોક્રેસી વર્તુળમાં

ગણપતિને શિક્ષકના રુપમાં દર્શાવવામાં આવ્યા

આવતી કાલે શિક્ષક દિન ની રાજ્યભરમાં ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.  તેમાં પણ અમદાવાદ ખાતે દરિયાપુર છગારાની પોળમાં ગણપતિને…

સિનેપોલિસે શિક્ષકો માટે વિશેષ સલામીનું આયોજન કર્યું

શિક્ષક દિવસ દરેક પેઢીને આકારબદ્ધ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને શિક્ષકોના અથાક પ્રયાસો માટે તેમની સરાહના

કિંમતી માનવ જીવન બચાવવાનો છે થિયેટર પ્લે “રોડ” નો હેતુ

ટ્રાફિક મેનએ આજે લાયન કેતન દેસાઈ, પોઝિટીવ જીંદગી, પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર અને એનઆઈએમસીજના સહયોગ

નવા નરોડા ખાતે મહાવીર જન્મવાંચનની ઊજવણી

ગઈ કાલે જૈન ધર્મનાં પવિત્ર પર્વ એવા પર્યુષણ પર્વના પાંચમા દિવસે નવા નરોડા ખાતે આવેલા શ્રી લક્ષ્મીવિલા જૈન સંઘના દેરાસરમાં

હવે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ ટ્રેન ટુંક સમયમાં દોડશે

મુંબઇ : રેલવેના પ્રવાસ અને ખાણીપિણી શાખા ઇન્ડિયન રેલવે ટ્યુરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોશન ને અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ

અમદાવાદમાં છે દુનિયાની સૌથી વિશાળ દાબેલી, ખરેખર ?

અમદાવાદઃ સૌથી ઝડપથી વધતી બ્રાંડ ફૂડિશની ૧૫ વ્યક્તિઓની ટીમે આ અદભૂત દાબેલીને બનાવવા માટે ૫૦ કિલોગ્રામની

૨.૨૫ કરોડ ખર્ચે સુભાષબ્રીજ રિપેરીંગ કામગીરી હાથ ધરાશે

અમદાવાદ : સને ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રીજના એક્સપાન્શન ગેપ પહોળા થઇ જતાં જૂની બેરિંગ

યુનિવર્સિટી ટૂંકમાં વિશ્વની ટોપમાં સામેલ થશે : શાહ

અમદાવાદ : પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા

Latest News