અમદાવાદ

પરશુરામ ભગવાનની શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે મણિનગરમાં બેઠક યોજાઈ

તા. ૧/૫/૨૨ ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર ના યુવા પાંખ ના પ્રમુખ મિલનભાઈ પાઠક અને મહામંત્રી…

રાહુલ ગાંધી ૧૦ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે

ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના આંટાફેર વધ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના…

કાળઝાળ ગરમીને લીધે યુનિવર્સિટીની પરીક્ષાના તારીખમાં ફેરફાર કરવાની માંગ

અમદાવાદમાં અત્યારે ગરમી ૪૪ ડિગ્રી પહોંચી છે, ત્યારે આગામી ૧૦મી મેથી લૉ અને અન્ય વિધાશાખાની પરીક્ષા શરૂ થવાની છેય ત્યારે…

શહેરની મધ્યમાં અત્યાધુનિક સુવિધા ધરાવતી આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનો શુભારંભ

અમદાવાદ શહેર ની મધ્ય માં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ૬૫ બેડ ની મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ, આઇકોનીક ૧૦૧૦ હોસ્પિટલ નો શુભારંભ રાજ્યના…

ગુજરાત રાજય સંગઠન અને સરકારની પ્રયોગશાળા છે : જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદમાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. હવે…

હું યુવા મોરચામાં સામેલ હતો ત્યારે ડો.સાહેબના આશીર્વાદ મળ્યા હતા અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી મળતા ધન્યતા અનુભવું છું. – રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા

આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, મુખ્યમત્રીશ્રી ભુપેન્દ્રભાઈ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ, અને…

આકાશ+બાયજુસએ સાઉથ બોપલમાં ફર્સ્ટ ક્લાસરૂમ સેન્ટરનો પ્રારંભ કર્યો અમદાવાદ શહેરમાં 6ઠ્ઠું ક્લાસરૂમ સેન્ટર 

હજારો વિદ્યાર્થીઓને ડોકટરો અને IITians બનવાના તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ ભાગોમાં તેનું નેટવર્ક વિસ્તરણ કરવાના…

સોની સબ પર વાગલે પરિવારનું અમદાવાદમાં આગમન!કલાકારો માટે આ મુલાકાત આટલી વિશેષ કેમ છે? ટૂંક સમયમાં જ જાણો!

એક લોકપ્રિય ઉક્તિ એવી છે કે “જ્યાં પરિવાર હોય ત્યાં પ્રેમ હોય છે.” અને જો આપણું મન ભરપૂર હાસ્ય, ઉષ્મા…

અદ્યતન સુવિધાઓથી સજ્જ બ્રેઈનકેર હોસ્પિટલનો અમદાવાદમાં શુભારંભ

અમદાવાદ ખાતે બ્રેઈનકેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, તથા દર્દીઓને સારવાર મળી શકે તે…

અક્ષરધામ ખાતે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું

ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સંકુલમાં સોમવારે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર…

Latest News