અમદાવાદ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહે મંગળવારે, 25મી ઑક્ટોબરે રિલીઝ થનારી તેમની આગામી ફિલ્મ “થેન્ક ગોડ” ને પ્રમોટ કરવા MuktaA2 સિનેમાની મુલાકાત લીધી

"થેન્ક ગોડ" એક કાલ્પનિક કોમેડી ફિલ્મ છે, જેમાં અજય દેવગણે પણ અભિનય કર્યો છે. આ ફિલ્મ દિવાળીના એક દિવસ પછી…

ઈન્ટરનેશનલ ઈન્ફેકશન પ્રિવેન્શન વીકની સ્મૃતિમાં કેડી હોસ્પિટલે ગુજરાતમાં પહેલી વાર આઈવી ઈન્ફ્યુઝનમાં નવીનતન ઈનોવેશન રજૂ કર્યું

કેડી હોસ્પિટલ, અમદાવાદ એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર)ના વધતા પ્રવાહ અને અસરકારક વ્યવસ્થાપન માટે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસમાં કેન્દ્રિત અગ્રણી સંસ્થામાંથી એક…

મુનિરાજ જંબૂવિજયજી મહારાજના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે ગુરૂગુણ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું

શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવ 16 તારીખના રોજ ગુરૂગુણ મહોત્સવ યોજાયો હતો. લક્ષ્મીવર્ધક શ્વે.મૂ.પૂ.…

નારીની શક્તિઓને બહાર લાવવાનું કામ શાસ્ત્રી કુટુંબે કર્યું

નારી તું નારાયણી !!  નારીમાં ઘણી શક્તિઓ, કૌશલ્ય રહેલું છે. એ શક્તિનો વિકાસ કરવાનું અને તેમના કૌશલ્યને બહાર લાવવાનું કામ શાસ્ત્રી…

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે “રોટરી ડીસ્ટ્રીક્ટ”નો “ઓરિએન્ટ સેમીનાર” યોજાઇ ગયો

"રોટરી ડીસ્ટ્રીક્ટ" દ્વારા રોટરીના નવા મેમ્બર્સ માટે મહાનુભાવોની ઉપસ્થિતિમાં "ઓરિએન્ટ સેમીનાર"નું અદભુત આયોજન સફળ રીતે કરાયું હતું. અહીં આવેલા જુદા…

દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં એકે ટોઈલેટમાં પીધી સિગારેટ, બીજાએ દારૂ પી ક્રૂ સાથે કર્યું ખરાબ વર્તન

દુબઇથી અમદાવાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર બે તોફાની પેસેન્જરોએ ફ્લાઈટમાં હોબાળો મચાવ્યો હતો. એક પેસેન્જરે ટોઈલેટમાં સિગારેટ સળગાવી હતી જ્યારે…

મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે ગુરૂગુણ  મહોત્સવનું અમદાવાદના આંગણે વિશેષ આયોજન

શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમના આ મહોત્સવની…

IRIS હોમ ફ્રેગ્રેન્સે અમદાવાદમાં તેની ઉપસ્થિતી વિસ્તારી, પ્રથમ IRIS એરોમા બુટિક ખોલ્યું સ્ટોરમાં વિશિષ્ટ રૂપથી દિવાળી માટે બનાવવામાં આવેલ પોતાની વિશેષ ગ્લિટર રેન્જ પણ હશે

એક મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાના ભાગરૂપે રિપલ ફ્રેગ્રેન્સે મૈસુરમાં હેડક્વાર્ટર ધરાવતા અગરબથી-ટુ-એરોસ્પેસ સમૂહ NR ગ્રુપના સ્થાનિક સુગંધ વર્ટિકલે આજે અમદાવાદમાં તેની…

ગુજરાતમાં ૨૩ IAS અધિકારીની બદલી, AMCના નવા કમિશ્નર એમ થેન્નારેસન, ધવલ પટેલ અમદાવાદના કલેક્ટર

ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી એકવાર આઈએએસ ઓફિસરોની બદલીઓના ઓર્ડર થયા છે. રાજ્યના ૨૩ આઈએએસ ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે. જેમાં એમ…

ચાંદલોડિયામાં ઘર પાસે કચરો ફેંકવાના ઝઘડામાં ૪ લોકોએ મહિલાને માર માર્યો

ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી ઘર આગળ કચરો ફેંકવા બાબતે ૨ મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં એક મહિલાના…

Latest News