અમદાવાદ
આવનારી ગુજરાતી ફિલ્મ ‘લકીરો’ નું ટ્રેલર રિલીઝ થયું
મેકર્સ દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'લકીરો'નું મીડિયા ઈવેન્ટમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 'લકીરો' એક રોમેન્ટિક ડ્રામા છે જે એક…
અમદાવાદમાંથી ૧૪ ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ
અમદાવાદમાં દારૂ માટે બદનામ એવા છારાનગર વિસ્તારમાં દારૂની ફેકટરીઓ તો ધમધમે છે પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગીનિઝ બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં…
“કાર્ડિયોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રમાં ઉત્તેજક ઉત્કૃષ્ટતા” ની થીમ પર ચર્ચા અને વિચારણા હેતુ બે દિવસીય “સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમિટ – ૨૦૨૨”નું ભવ્ય આયોજન
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ જૂથ કે જેઓ વર્ષોથી સમગ્ર ગુજરાત અને પશ્ચિમ ભારતમાં પોતાના શ્રેષ્ઠ-ઇન-ક્લાસ તબીબી સેવાઓ માટે દીવાદાંડી બની છે, તેમણે…
રતનપુર નજીક પ્રીમિયમ રિસોર્ટ સાથે સર્વત્ર ગ્રુપે હોસ્પિટાલિટી બિઝનેસમાં પ્રવેશ કર્યો
અમદાવાદ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપ જે જીવન જીવવાની રીતને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ ગુજરાત-રાજસ્થાન બોર્ડર…
ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક ‘તમે જ તમારા ઘડવૈયા’નું અભિનેત્રી દિયા મિર્ઝાની ઉપસ્થિતિમાં વિમોચન
જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક ‘તમે જ તમારા ઘડવૈયા’નું વિમોચન આજે અમદાવાદ ખાતે…
Pitara એટલે કળા, કૌશલ્ય અને કસબનું જંકશન
ટ્રેન્ડી અને યુનિક જવેલરી એકઝીબીશન Pitara નું આયોજન અનુરાધા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી આવેલા બેસ્ટ 10 યુનિક ડિઝાઇન…
અમદાવાદના સંચાલન માટે ૧૩૭ વર્ષ પૂર્વે ૩૦ કમિશનરની નિમણૂક કરાઈ હતી
૧૧ નવેમ્બર ૧૮૫૬માં અમદાવાદના સંચાલન માટે ૩૦ કમિશનરની નિમણૂક કરાઈ હતી. જો કે, આ કમિશનરોના વહીવટથી કંટાળી લોકોએ ૧૮૭૪માં ચૂંટણીની…
યુવકને સ્પાની યુવતી સાથે પ્રેમ થયો, પત્નીએ દબોચ્યો, છેવટે સ્પાની યુવતીની દુષ્કર્મની ફરિયાદ
સભ્ય સમાજ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં ખાડીયાના યુવકને સ્પાની યુવતી સાથે પ્રેમ થયો અને…
અમદાવાદ સાબરમતીના કાંઠે “શ્રીમદ ભાગવત કથામૃત અને ભવિષ્ય માલિકા” અદભૂત આયોજન થવા જઈ રહ્યું છે
પરમ પૂજ્ય પ.શ્રી કાશીનાથ મીશ્રજીના સાનિધ્યમાં સતયુગના આગમન પર સનાતન ધર્મનો પહેલો મહાસંત્સગ ભગવાન શ્રી કૃષ્ણની શાસન ભુમિ, ગુજરાતના અમદાવાદ…
