કળા અને સાહિત્ય

નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી 'અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ આર્ટ ગેલેરી' ઔરંગાબાદ દ્વારા"કલાભૂષણ આર્ટ એક્સેલન્સ એવોર્ડ" એનાયત કરવામાં…

ઐતિહાસિક ડ્રામા ફિલ્મ નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીનનું ટ્રેલર દર્શકો સમક્ષ રજુ થઇ ગયું છે.

"નાયિકા દેવી!" ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શોર્ય વચ્ચે નજરઅંદાજ થઈ ગયો. પરંતુ…

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર નો ઉદભવ

જૂન, ૧૯૨૮માં ડૉ.બાબા સાહેબ આંબેડકર મુંબઈની ગવર્નમેન્ટ (સરકારી) લો કૉલેજમાં પ્રોફેસર તરીકે સ્થાન મળ્યું. તેઓ કાયદાના અભ્યાસમાં અભ્યાશુ હતા. તેઓ…

પરંપરાગત આર્ટને પ્રોત્સાહીત કરીને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કલાપુંજ દ્વારા કરાયું

અત્યારના મોડર્ન અને મશીનરી યુગમાં હેન્ડી ક્રાફ્ટને લગતા વર્ક અને કારીગરોને પ્રોત્સાહીત કરી એક પ્લેટફોર્મ લાવવાનું ઉમદા અને

સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

મિત્રો આપણે ગઈ યુગપત્રીમાં જોયું હતુ કે આત્મવિશ્વાસથી ભરેલ વ્યક્તિ એ સિંહ સમાન છે.એનાં અવાજમાં એક ખાસ રણકો હોય છે.

ગઝલ કિંગ જગજીતસિંહના ચાહકો વિશ્વમાં ફેલાયેલા છે

નવી દિલ્હી :લોકપ્રિય ગઝલ ગાયક જગજીતસિંહની આજે પુણ્યતિથીએ તેમને યાદ કરવામાં આવ્યા હતા અને ખાસ શ્રદ્ધાંજલિ