સૂરપત્રીઃ રાગ કિરવાણી આહા... થી જ શરૂઆત કરવી પડે એવોજ રાગ છે. પોતાની અલગારી મસ્તી અને નિજાનંદી સ્વભાવ થી ટેવાયેલા…
સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર માટે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંગીત સ્પર્ધાનું આયોજન આકાશવાણી, નવી દિલ્હી દ્વારા…
રાગ ભૂપાલી કવિ દીના શાહની એક પંક્તિ છે. ફૂલ કેવા પરગજુ થઈ જાય છે, મ્હેક ની સાથે રજૂ થઈ જાય…
શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતા પંડિત બ્રિજભુષણ કાબરાનું ગઇ કાલ બપોરે અઢી વાગ્યે શાહીબાગ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું છે.
૫૦૦ થી વધુ કલાકારો દ્વારા નૃત્યોત્સવ અને હસ્તકલાની જણસોનું બજાર માણવાનો અમૂલ્ય અવસર વસંત પંચમીનું આગમન એટલે ઋતુ પરિવર્તનનો અહેસાસ…
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ૧૭ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં વર્ષ ૨૦૧૬ માટેના સંગીત નાટક અકાદમીની ફેલોશીપ અને સંગીત…

Sign in to your account