Ahmedabad

પાંજરાપોળ વિસ્તારમાં વૃક્ષોને બચાવવા ચિપકો આંદોલનને મળી સફળતા

AMC દ્વારા વૃક્ષો નહીં કાપવાની હૈયાધારણ આપવામાં આવી અમદાવાદ : ટ્રી રક્ષક ફોર્સ, જે પર્યાવરણના રક્ષણ માટે સંવેદનશીલ નાગરિકો અને…

સુભાષબ્રિજ પાસેના ત્રણ ફ્લેટના ૪૪૧ મકાનોના રિડેવલપમેન્ટ વખતે ભાંડો ફૂટ્યો

સુભાષબિજ સર્કલ પાસે આવેલા પુરુષોતમનગરમાં અંદાજે ૫૦ વર્ષ પૂર્વે વેચેલી ૨૭,૦૭૪ ચોરસ વાર જમીનમાંથી રિવરફન્ટ સાઈડ આવેલા ગાર્ડનની ૬ હજાર…

વિશ્વ પર્યાવરણ દિવસે પૂજ્ય મોરારી બાપૂએ પંચ તત્વોની સુરક્ષા માટે વૃક્ષારોપણ નું આહ્વાન કર્યું

05 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ પર્યાવરણની સુરક્ષા અને…

અમદાવાદની આ કંપનીએ ફળફળાદિ અને શાકભાજીનું વેચાણ કરીને કર્યું 140 કરોડ રૂપિયાનું ટર્નઓવર ……

2007 માં સ્થપાયેલ, પ્રાઇમ ફ્રેશ ફળો અને શાકભાજી ઇકોસિસ્ટમમાં સંપૂર્ણ સંકલિત એગ્રી વેલ્યુ ચેઇન સોલ્યુશન ક્ષમતાઓ સાથે સૌથી ઝડપી ઉભરતી…

IM હેપ્પીનેસ ફાઉન્ડેશન ઘ્વારા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકને HiRA એવોર્ડથી સન્માનિત

IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ…

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરોની મુહિમ પર અમદાવાદમાં એતિહાસિક સ્વયંભૂ “ગૌ અસ્મિતા સનાતન ધર્મ જન – જાગરણ યાત્રા”

અમદાવાદ : ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે પ્રસ્થાપિત કરવાની ગતિવિધિ તેજ બની છે. જગદગુરુ શંકરાચાર્યના નેતૃત્વમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા…