ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરોની મુહિમ પર અમદાવાદમાં એતિહાસિક સ્વયંભૂ “ગૌ અસ્મિતા સનાતન ધર્મ જન – જાગરણ યાત્રા”
અમદાવાદ : ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે પ્રસ્થાપિત કરવાની ગતિવિધિ તેજ બની…
સરિતા પંચારિયા અને ગોપાલ પંચારિયા ના પુત્ર પ્રિન્સ પંચારીયા હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેવા ઉદ્દેશ્ય સાથે દેશમાં ૭ હજાર કિમી પદયાત્રા કરશે.
દેશના એવા યુવાન કે જેઓ અનોખો મેસેજ આપવા માટે નિકળી રહ્યા છે.…
