ભાવસાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ગુજરાતમાં અમદાવાદ ખાતે ભાવસાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. ભાવસાર સમાજનો આ ૧૫મો સમૂહ લગ્ન ઉત્સવ હતો, જેમાં ૧૨ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડી જીવનની નવી શરૂઆત કરી. આ કાર્યક્રમ મુખીની વાડી, ઈસનપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં સંત મહાત્મા, સમાજનાં ટ્રસ્ટીઓ તથા મહેમાનોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

 Bhavsar Samaj Smuhlagan 012018 1

Share This Article