Rudra

Follow:
2351 Articles

પાકિસ્તાન અંદરો અંદર ડખાં, બલૂચિસ્તાનમાં લોકોએ પાકિસ્તાનનો ઝંડો હટાવી બલોચ ધ્વજ ફરકાવ્યો

કવેટા : કંગાળ પાકિસ્તાની સૈન્યને હાલત ખુબ જ કફોળી થઈ ગઈ છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે…

પાકિસ્તાનમાં ફફડાટ: ભારતની કાર્યવાહીથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી, બધા એરપોર્ટ બંધ કર્યા

લાહોર : ભારત સાથે યુદ્ધ વધવાની શક્યતા કંગાળ પાકિસ્તાન દ્વારા ગુરુવારે અનેક સ્થળોએ ભારતીય હવાઈ હુમલાઓથી ડરેલા પાકિસ્તાને ગુરુવારે તમામ…

કર્નલ સોફિયા કે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, પોસ્ટના હિસાબે કયા અધિકારી છે વધુ સિનિયર?

પુરુષપ્રધાન દેશ માનવામાં આવતું ભારત આજે પોતાની બહાદુર દીકરોની બહાદુરી પર ગર્વ કરી રહ્યું છે, આર્મીમાં કર્નલ સોફિયાએ 7 મેના…

ભારતીય ક્રિકેટ ચાહકો માટે આંચકો, પહેલા રોહિત અને હવે વિરાટ કોહલી? ટેસ્ટમાંથી સંન્યાસ લેવામાં માગે છે કિંગ કોહલી

Virat Kohli Retires From Test Cricket : ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ક્રિકેટના હિસાબે ROKO (વિરાટ-કોહલી) યુગ ખતમ થઈ ગયો છે.…

રાજ્યના 11 જિલ્લાઓમાં આવતીકાલથી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી…

Tags:

યાયાવર પક્ષી દિવસ 2025: અંદાજે 14.20 લાખથી વધુ યાયાવર પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ…

Operation Sindoor: શ્રદ્ધાથી લઈને રકુલ પ્રિત સુધી બોલીવૂડ અભિનેત્રીઓએ ભારતીય સેનાને કરી સેલ્યૂટ

Operation Sindoor: ગુરુવારે સાંજે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાનકોટ અને ઉધમપુરમાં સૈન્ય છાવણીઓને નિશાન બનાવ્યાં બાદ, ભારતીય સેનાએ તેનો વળતો જવાબ…

શું ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે? કોણ કરે છે તેની ઔપચારિક જાહેરાત? જાણો શું છે પ્રોસેસ?

India and Pakistan War: 6 મેની રાતે ભારતે આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપ્યો હતો. પરંતુ…

Tags:

ધોરણ 12 પછી શું કરવું? 10 અને 11 મેના રોજ એડમિશન ફેર 2025નું આયોજન કરાયું

અમદાવાદ : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઈડ પ્લાઝા, બોડકદેવ, અમદાવાદ ખાતે 10 & 11 મે, 2025…

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં SC અને SEBC વર્ગનાં વિદ્યાર્થીઓને અપાતી ઈનામની રકમમાં રૂ. 20 હજારનો સુધીનો વધારો

રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ…

- Advertisement -
Ad image