Rudra

Follow:
2196 Articles

“ભારત એર સ્ટ્રાઇક રોકી દે, અમે કંઈ નહીં કરીએ,” પાકિસ્તાનના રક્ષા મંત્રીની હવા નીકળી ગઈ

ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના હેડક્વાર્ટર સહિત…

પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક, શું આજે બંધ રહેશે સ્કૂલ અને બેન્ક? જાણો મુસાફરી કરવી જોઈએ?

Air Strike on Pakistan : ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. જણાવાય રહ્યું છે કે, આ કાર્યવાહી રાતે…

વિશ્વ થેલેસેમિયા દિવસ: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલમાં થેલેસેમિયા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકેથોનનું આયોજન કરાશે

World Thalassemia Day: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮ મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું…

148મી રથયાત્રા: વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન, 10 સોસાયટીઓ સાથે મળીને મામેરું ઉજવશે

અમદાવાદ: 148મી જગન્નાઠ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન…

પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, જાણો ભારતની એર સ્ટ્રાઇકમાં ધ્વસ્ત થયેલા 9 ઠેકાણા કઈ કઈ જગ્યાએ છે?

Operation Sindoor : ભારતે આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા મંગળવારે રાતે દોઢ વાગ્યે 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી.…

ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ 93.07 ટકા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.71 ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી…

ભરઉનાળે અષાઢી માહોલ, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં આંધી અને કરા સાથે માવઠાની આગાહી

અમદાવાદ : ભરઉનાળે વરસાદ.. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ,…

વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરાયું

અમદાવાદ : જીનિયસ ફાઉન્ડેશને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાના સહયોગથી શનિવારે અમદાવાદમાં જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું…

ચાર ધામના યાત્રાળુઓ સાવધાન, ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને તોફાનની હવામાન વિભાગની આગાહી

દહેરાદૂન : પવિત્ર ચાર ધામ યાત્રા એ ભારતમાં સૌથી વધુ રાહ જોવાતી યાત્રાઓમાંની એક છે, જે દર વર્ષે લાખો ભક્તોને…

Tags:

વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત વોરેન બફેટે સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત કરી

વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત અને બિઝનેસમેન વોરેન બફેટ દ્વારા અચાનક પોતાની કંપની બર્કશાયર હેથવેના સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત…

- Advertisement -
Ad image