Rudra

Follow:
1456 Articles

ગુજરાત સરકાર દ્વારા “સાસણ ગીર સંગીત ઉત્સવ – ૨૦૨૪”નું આયોજન કરાયું

તા. 24 અને 25 ડિસેમ્બરના રોજ ગુજરાતના જાણીતા એશિયાટિક સિંહના રાષ્ટ્રીય અભ્યારણ ખાતે ગુજરાતી લોકસંગીત અને લોક સાહિત્યના દ્વિ દિવસીય…

લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ ઓગણજ ખાતે ત્રિદિવસીય નિનાદ – ભારત એક ગાથા થિએટર અને મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરાયું

22મી, 23મી અને 24મી ડિસેમ્બર દરમિયાન લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ ઓગણજ ખાતે ભારત દેશના વૈદિક યુગ, અખંડ ભારતના ઇતિહાસ અને…

દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ દ્વારા 12માં દ્વિવાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરાયું

Ahmedabad: દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ દ્વારા 12માં દ્વિવાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોટ્સ ડેની વાઇબ્રન્ટ થીમ "લક્ષ્યઃધ્યેય, મહત્વાકાંક્ષા અને…

Tags:

કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સનો ગેરેન્ટેડ ‘પ્રોમિસ4ફ્યુચર’ પ્લાન, જાણો ખાસિયત

નવી દિલ્હી: સહભાગી જીવન વીમા યોજનાઓ સંપત્તિ નિર્મિતી માટે સંભાવના સાથે જીવન રક્ષણ જોડીને તેમની ક્ષમતા માટે વર્ચસ જમાવી રહી…

Tags:

ઉદગમ ટ્રસ્ટ દ્વારા ત્રિ દિવસીય શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કમિશનર, યુવક સેવા અને સંસ્કૃતિના આર્થિક સહયોગ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના સહકારથી વિશ્વવિખ્યાત સિતારવાદક વિદુષી…

કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે “કાશી રાઘવ”ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

કાશી રાઘવ 3 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ…

Tags:

ગૌરક્ષક સેના સંઘ દ્વારા અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગાયોને કતલખાને જતા ઉગારી

ગૌરક્ષક સેના સંઘની શરૂઆત અંદાજે છ થી સાત મહિના પહેલા જ કરવામાં આવી છે. આ સંસ્થાનો ઉદ્દેશ ગૌમાતા ની રક્ષા…

ડો. અરવિંદ શર્માની સોસાયટી ઓફ ન્યૂરોસોનોલોજીના પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરાઈ

અમદાવાદ: વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમદાવાદના ન્યૂરોલોજિસ્ટ અને સ્ટ્રોક એક્સપર્ટ ડો. અરવિંદ શર્માની સોસાયટી ઓફ ન્યૂરોસોનોલોજીના પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી…

હેલો અંકલ, હાય આંટી… મારું નામ લાડકી! નાની છોકરીનો 2.20 મિનિટનો વીડિયો તમને હચમચાવી નાખશે

મનોરંજનના નામે અશ્લિલતા ફેલવવાનું કામ કરતા સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર વિકૃત કન્ટેન્ટના નિર્માતાઓ સામે એક થવા અને ભારતીય…

Tags:

મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃતકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત બે દિવસ પહેલા મુંબઈમાં એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા…

- Advertisement -
Ad image