Rudra

Follow:
1392 Articles

PRCI અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ઈન્દ્રધનુષ 2025 અવૉર્ડ્સનું આયોજન કરાયું

અમદાવાદ : પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરના અધિકારીઓએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 6મી માર્ચ, 2025ના રોજ ઈન્દ્રધનુષ…

વર્લ્ડ ઓબેસિટી ડે : ચાઈલ્ડહૂડ ઓબેસિટી એક ચિંતાનું કારણ

વર્લ્ડ ઓબેસિટી ડે 4 માર્ચે ઉજવવામાં આવે છે. ઓબેસિટી (સ્થૂળતા)ના નિવારણ માટે વર્લ્ડ ઓબેસિટી ડેની ઉજવણી કરવામાં આવે છે કારણ…

ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન, 1 શકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી, 2 હેન્ડ ગ્રેનેડ ડિફ્યુઝ કર્યા

ગુજરાત એટીએસના અધિકારીઓ અને ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર આતંકવાદી સંગઠનો સાથે જોડાણ હોવાની…

જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી, આખરે માંગવી પડી માફી, જાણો શું છે સમગ્ર મામલો

સુરત : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે એક પ્રવચનમાં શ્રી જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ…

ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો કેવું રહેશે આગામી 5 દિવસનું હવામાન, ખેડૂતોને માટે ખાસ સલાહ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં લોકો જાણે શેકાઈ રહ્યા હતા પરંતુ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા…

Tags:

ઘોર કળિયુગ: ૫૦ વર્ષના દીકરાએ ૮૦ વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું, ગુજરાતમાં હચમચાવી નાખતો કિસ્સો

ભુજ : સંબંધોને શરમાવે તેવો અંજારનો કિસ્સો સામે આવ્યો છે. અંજાર તાલુકાના સતાપર ગામે ૫૦ વર્ષના આધેડ પુત્રએ પોતાની જ…

Tags:

લવ જેહાદ : પરિણીત ઢગો 15 વર્ષની સગીરાને ફસાવી ભગાડી ગયો, જાણો કઈ રીતે ભાંડો ફૂટ્યો

રાજકોટમાં સગીરાને ભગાડી જનાર મુસ્લિમ આરોપી ઝડપાયો છે. પડધરીનો આરોપી સાહિલ વાઘેર નેપાળ સરહદે પહોંચે તે પહેલા દબોચી લેવાયો છે.…

હાલાર સહિતના ખાણ-ખનીજ વિભાગના 9 અધિકારીની બદલી

ગુજરાત રાજ્યના ખાણ-ખનિજ વિભાગમાં ફરજ બજાવતા સર્વેયર રોયલ્ટી ઈન્સ્પેક્ટર, માઈન્સ સુપરવાઈઝર વગેરેની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના આર.એસ.…

Tags:

બોલિવિયામાં બે બસો વચ્ચે હચમચાવી નાખતો અકસ્માત, 37 લોકોના મોત

બોલિવિયાના પોટોસી વિસ્તારમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ જતાં ૩૭ લોકોના જીવ હોમાઈ ગયા જ્યારે અન્ય ૩૭ લોકો ઈજાગ્રસ્ત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધા સાસણ ગીરની મુલાકાત, મુખ્યમંત્રી કાળ દરમિયાન ગીર માટે લીધા હતા આ નિર્ણયો

ગાંધીનગર : આજે એટલે કે ૩ માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની ૨૦૨૫ માટેની થીમ છે,…

- Advertisement -
Ad image