Rudra

Follow:
1638 Articles
Tags:

એટીએમમાં હવે 100 અને 200ની નોટની અછત દૂર થશે, આરબીઆઈએ તમામ બેન્કોને નિર્દેશ આપ્યો

મુંબઈ : એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે મોટાભાગે રૂ. 500ની જ નોટ નીકળે છે. 100-200ની નોટ ભાગ્યે જ જોવા મળતી હોય…

Tags:

નાઈજીરિયાના બોર્નો રાજ્યમાં એક ટ્રકમાં મોટો વિસ્ફોટ થતા 26 લોકોના મોત

સોમવારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં બે વાહનો દ્વારા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ત્રણ…

Tags:

ચીનના લિયાઓયાંગ શહેરની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, 22 લોકો જીવતા ભડથું

ચીનના લિયાઓયાંગ શહેરના લિઓનિંગ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં બપોરે 12.25 વાગ્યે અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં 22 લોકોના…

Tags:

યુરોપમાં એક સાથે અનેક દેશોમાં બ્લેક આઉટ, જરૂરી તમામ સેવાઓ થઈ ગઈ ઠપ્પ

પેરિસ : યુરોપના મોટાભાગના વિસ્તારોમાં અચાનક બ્લેક આઉટ થયું છે. વાહન વ્યવહાર પર વીજળી કાપની અસર દેખાઇ રહી છે. તો…

ગુજરાત એસટી વિભાગે ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના કરી, માત્ર એક પાસથી આખા ગુજરાતમાં ફરવાની મજા માણી શકાશે

ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા…

Tags:

કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી…

પહલગામમાં આતંકી હુમલા બાદ બોલિવૂડ સિલેબ્સ પણ આઘાતમાં સોશિયલ મીડિયામાં શેર કરી સંવેદના

તા. 22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક અને ર્નિદય આતંકી હુમલાએ સમગ્ર દેશને ધ્રુજવી નાખ્યો છે. આ…

પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સજ્જડ બંધનું એલાન

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાના પગલે લગભગ ૩૫ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન…

જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને સહાય જાહેર

શ્રીનગર : ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલ) એક ભયાનક અને ર્નિદય આતંકવાદી હુમલો થયો…

Tags:

તુર્કીના ઇસ્તંબુલમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા અફરાતફરી મચી ગઈ

તુર્કીના ઇસ્તંબુલમાં લગભગ બપોરે ૩.૧૯ વાગ્યે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૬.૨ ની રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી,…

- Advertisement -
Ad image