Rudra

Follow:
2351 Articles

પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિને આવ્યો ગુસ્સો, પછી ન કરવાનું કરી બેઠો

રાજકોટ : કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે વાલજીભાઈ ધ્રાંગીયાની વાડીમાં કામ કરતી બાટીબાઈ નામની 50 વર્ષની મહિલાની તેના જ પતિ સુસિંગ…

Tags:

મોરબીમાં ફટાકડાને લઈને ઘરમાં હોળી, પતિએ પત્નીને ધોકો મારી પતાવી દીધી

મોરબીના તળાવીયા શનાળા ગામે રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિક દંપતી વચ્ચે બાળકોને ફટાકડા લઇ દેવા બાબતે ઝઘડો થયોં હતો. જેમાં…

Tags:

કાળી ચૌદશ બની કાળ, અલગ અલગ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યાં

ગાંધીનગર : રાજ્યમાં કાળી ચૌદશ કેટલાય લોકો માટે વસમી નીકળી હતી. રાજ્યમાં સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં ચારના મોત થયા હતા અને…

Tags:

વડોદારમાં શેઠે નોકરી પરથી કાઢી મૂકતા યુવક ન કરાવાનું કરી બેઠો

શેઠે નોકરી પરથી કાઢી મૂકતા ઉશ્કેરાયેલા યુવકે શેઠ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ…

Tags:

અમદાવાદમાં ઘરકંકાસથી પરિવાર વેર વિખેર, બાપે 7 વર્ષની બાળકીને પાઇપના ઘા મારી પતાવી દીધી

અમદાવાદના વસ્ત્રાલની વિનાયક સોસાયટીના મકાનમાં પતિએ પત્ની અને પુત્રીને પાઇપ વડે માર માર્યો હતો. બીજી તરફ માર મારવાને કારણે તેમની…

Tags:

મોરારી બાપૂએ પૂજ્ય રામકિંકરજી મહારાજની શતાબ્દી સમારોહમાં ભાગ લીધો

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ બુધવારે અયોધ્યામાં રામાયણ વાચક રામકિંકરજી મહારાજના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો…

શું તમે વિયેતનામ પ્રવાસનો પ્લાન બનાવી રહ્યાં છો? અહીં મેળવો તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

અમદાવાદ : તાજેતરમાં વિયેતનામ ભારતીયોમાં અને એમાંય ગુજરાતીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી VietJet એરલાઈન્સ પાન ઈન્ડિયામાં મુંબઈ, દિલ્હી…

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમિતે જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી

અમદાવાદમાં ઘણાં સેવા ટ્રસ્ટો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પણ…

બેસતા વર્ષ નિમિતે નવરંગપુરાના અંબાજી મંદિર ખાતે છપ્પનભોગના અન્નકૂટનુ આયોજન

દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાથી કરવામાં આવે છે. લોકો હિન્દુના સૌથી મોટા તહેવારના…

પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી “સૂર શબ્દનું સરનામું” ભવન્સ કોલેજના વિધાર્થીઓને બતાવવામાં આવી

અમદાવાદ : નિર્માતા-નિર્દેશક રજની આચાર્ય કે જેમણે અગાઉ તેમની વ્યાપકપણે ચર્ચામાં આવેલી ફિલ્મોગ્રાફી "દાસ્તાન એ રફી"થી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા…

- Advertisement -
Ad image