Rudra

Follow:
2374 Articles
Tags:

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન તૂટ્યો વર્લ્ડ કપનો રેકોર્ડ, જાણો કઈ રીતે?

અમદાવાદ : વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાયો હતો.…

એનએવી કેપિટલે ઇન્ડિયા-ફોકસ્ડ ભારત ઇન્વેસ્ટમેન્ટ ઓપોચ્યુનિટીઝ ફંડ લોંચ કર્યું, રૂ. 500 કરોડ ઊભું કરવાનું લક્ષ્ય

અમદાવાદ : એનએવી કેપિટલે જાહેર કર્યું છે કે તેણે પ્રથમ ભારત-કેન્દ્રિત ક્લોઝ-એન્ડેડ એઆઇએફ ફંડ (કેટેગરી 2) એનએવી ભારત ઇન્વેસ્ટમેન્ટ અપોર્ચ્યુનિટિઝ…

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા પેશન્ટ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી

રાજકોટ : વોકહાર્ટ ગ્રુપ હોસ્પિટલ્સ તેની પેશન્ટ સેફ્ટી વીક પહેલ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે, આ એક ડેડીકેટેડ…

Tags:

“જો તું મને મળવા નહીં આવે તો…” હવસખોર શિક્ષકે વિદ્યાર્થિનીની જિંદગી ઝેર કરી નાખી

અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિદ્યાર્થિની ઇંગ્લિશ શીખવા માટે સ્પોકન ઈંગ્લીશના ક્લાસમાં…

ગુજરાતનાં ખેડૂતો માથે મોટી ઘાત : હવામાન વિભાગે કરી મોટી આગાહી, અહીં પડશે માવઠું

અમદાવાદ : આમ જોવા જાઈએતો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટી રહ્યું છે. જેમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રીના…

વહાલી દીકરી યોજના શું છે? કેટલા રૂપિયા મળે અને કઈ રીતે લાભ મેળવી શકાય? વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર : દીકરી એટલે વહાલનો દરિયો. દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી…

ખેડૂતો માટે મોટા સમાચાર : તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરાશે, જાણો ઓનલાઇન નોંધણીની તારીખ

ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી…

ઉદયન કેર દ્વારા કેર લિવર્સના આર્થિક સશક્તિકરણ પર ત્રીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું

અમદાવાદ : ઉદયન કેરે, જિલ્લા બાળ સુરક્ષા એકમના સહયોગથી મંગળવારે અમદાવાદમાં "એડવાન્સિંગ ધ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ કેર લીવર્સ ઇન ગુજરાત"…

Tags:

ગુજરાતમાં સિંગલ ડિઝિટમાં પહોંચી જશે તાપમાન, હવામાન નિષ્ણાતે કરી કાતિલ ઠંડીની આગાહી

અમદાવાદ : ઉત્તરાયણ દરમિયાન તીવ્ર ઠંડીના રાઉન્ડ બાદ તરત જ ઠંડી ઓછી થઈ ગઈ હતી. દિવસે તો જાણે ગરમી અનુભવાતી…

Tags:

76મા ગણતંત્ર દિવસની ઉજવણી: ગુજરાતના 5 જળ યોદ્ધાઓને અતિથિ તરીકે સન્માનિત કરાયા

જયારે ભારત તેના 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રના સ્થાપના માળખામાં સમાવિષ્ટ સમાનતા, સમાવેશ અને વિકાસના સિદ્ધાંતોને…

- Advertisement -
Ad image