News KhabarPatri

21438 Articles
Tags:

ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ : શેખ હસીનાએ ખુલાસો કર્યો

બાંગ્લાદેશ : બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને…

Tags:

પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”નું ટ્રેલર લોન્ચ

પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ "ઉડન છૂ" સાથેની આશાઓ હવે વધી ગઈ છે, કારણકે તાજેતરમાં જ તેનું ટ્રેલર લોન્ચ કરાયું…

Tags:

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ગુજરાતના વેપારીઓને ૧૨૦૦ કરોડ રુપિયા ફસાયા

છેલ્લા લાંબા સમયથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક પ્રવુતિઓને કારણે ગુજરાતના ઉદ્યોગ પર મોટી અને સીધી અસર થઈ હોવાના અહેવાલો સામે…

Tags:

ઢાકામાં હજારો હિંદુઓનું વિરોધ પ્રદર્શન, સરકાર સામે મૂકી ચાર માંગણીઓ

બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ રસ્તા પર વિરોધ કરવા ઉતર્યાઢાંકા : બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચે શુક્રવારે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં…

Tags:

નોઈડાની સોસાયટીમાં રાત્રે ‘રેવ પાર્ટી’ ચાલી રહી હતી અને અચાનક પહોંચી પોલીસ, ૩૯ છોકરા-છોકરીઓ ઝડપી લીધા

નોઇડા : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક રહેણાંક સોસાયટીના ફ્લેટમાં પોલીસે દરોડા પાડીને ૩૯ યુવક-યુવતીઓની અટકાયત કરી છે.…

Tags:

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં ૨ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર : શનિવારે સાંજે સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ ભાગી ન…

Tags:

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ જેટ્‌લા ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયાસરદાર સરોવર બંધની સપાટીમાં સતત…

Tags:

Karnataka Tourism Impresses at TTF Ahmedabad 2024: Securing Excellence Award, Spotlighting Heritage, and Fostering Future Growth.

Karnataka Tourism successfully wrapped up its presence at the Travel and Tourism Fair (TTF) Ahmedabad held at Mahatma Mandir Convention…

Tags:

Suraksha Smart City, મુંબઈના વસઈ ખાતે PMAY યોજના હેઠળ માત્ર 19,99,999 રૂપિયામાં 1 BHK ઘર …

સુરક્ષા સ્માર્ટ સિટીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ નવી લોટરી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે લાયક લાભાર્થીઓની જરૂરિયાતોને પહોંચી…

Tags:

મધ્યપ્રદેશ ટુરિઝમ દ્વારા ગુજરાતના પ્રવાસીઓ માટે નવા પ્રવાસન સ્થળોની કે જાહેરાત કરી

અમદાવાદ :મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા રાજ્યની પ્રવાસન ક્ષમતા પ્રદર્શિત કરવા અને રાજ્યમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ટ્રાવેલ…

- Advertisement -
Ad image