News KhabarPatri

21464 Articles
Tags:

મુંબઈની સુરક્ષા અને ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ: ભયમુક્ત શહેર તરફ એક પગલું

ભારતની આર્થિક રાજધાની મુંબઈને ઘણીવાર એવું શહેર કહેવામાં આવે છે જે ક્યારેય થોભતું નથી. પરંતુ આ ગતિશીલ શહેરે ભૂતકાળમાં સુરક્ષા…

Tags:

મુંબઈમાં વસ્તીગત બદલાવને લઈને રાજકીય ચર્ચા તેજ, વિકાસ અને શહેરી ઓળખ પર ઉઠ્યા સવાલ

Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાલ વિકાસના મુદ્દાઓ કરતાં વસ્તીગત પરિવર્તન અને રાજકીય નીતિઓને લઈને ચર્ચા વધુ તેજ બની છે.…

Tags:

BMC ચૂંટણી 2026: મુંબઈના વિકાસની દિશા નક્કી કરતી નિર્ણાયક ચૂંટણી

મુંબઈ | મુંબઈ માત્ર મહારાષ્ટ્રનું નહીં, પરંતુ સમગ્ર ભારતનું આર્થિક કેન્દ્ર છે. દેશ-વિદેશથી રોજગાર, ઉદ્યોગ અને રોકાણ માટે આવતું આ…

Tags:

મુંબઈ : મરાઠી અસ્મિતાના 25 વર્ષ — સત્તાની સિદ્ધિ કે સ્વપ્નોની રાજનીતિ?

મુંબઈ—દેશની આર્થિક રાજધાની—ઐતિહાસિક રીતે મહારાષ્ટ્રના આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ બાદ મુંબઈ મહારાષ્ટ્રનો…

અમદાવાદની 13 વર્ષની જાનકી અનિરુદ્ધકુમાર દવેને રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ભરતનાટ્યમમાં દ્વિતીય સ્થાન

અમદાવાદ : કલાગુરુ શ્રી ક્રિનલબેન કોઠારીના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લઈ રહેલી અમદાવાદની 13 વર્ષની યુવા નૃત્યાંગના જાનકી અનિરુદ્ધકુમાર…

કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખો પ્રયાસ ,આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ અને સંભાળકર્તાઓ માટે અવેરનેસ મીટીંગ યોજી

અમદાવાદ : આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મીટીંગનો હેતુ…

Tags:

ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક લિમિટેડનો IPO 01 ડિસેમ્બર, 2025 ના રોજ ખુલશે

અમદાવાદ : મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં 'PC ડાયગ્નોસ્ટિક્સ' બ્રાન્ડ નામ હેઠળ વ્યાપક રેડિયોલોજી અને પેથોલોજી સોલ્યુશન્સ ઓફર કરતી ડાયગ્નોસ્ટિક…

Tags:

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત…

Tags:

વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત

વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો…

Tags:

પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025…

- Advertisement -
Ad image