News KhabarPatri

21438 Articles
Tags:

ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી શક્તિપીઠ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના…

Tags:

રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને IMFની શરત સ્વીકારીને ગજબનું પગલું ભર્યું

પાકિસ્તાને IMPના ૭ બિલિયન યુએસ ડોલરના લોન કરારને સ્વીકારી લીધો IMFની શરત સ્વીકારીને પાકિસ્તાને ૧.૫ લાખ સરકારી નોકરીઓ નાબૂદ કરી…

Tags:

ગંભીર આર્થિક કટોકટીમાં પાકિસ્તાનની હાલત ખરાબ, સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, ઉછીના રૂપિયા લેવા માટે સરકારી વિભાગો બંધ કરી દેવા…

Tags:

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતીયોને મોટી ભેટ

અમેરિકા : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતીયોને મોટી ભેટ મળી છે. ભારતમાં યુએસ મિશનએ પ્રવાસીઓ, કુશળ કામદારો અને વિદ્યાર્થીઓ સહિત…

સ્પ્રિંગર નેચરે નેશનલ રિસર્ચ જર્ની 2024ના ભાગરૂપે SPIESR ખાતે “સંશોધન અખંડિતતા અને સામાજિક વિજ્ઞાન સંશોધનને મજબૂત કરવામાં તેની ભૂમિકા” પર ચર્ચાનું આયોજન

અમદાવાદ : સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનના ધોરણોને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ICSSR સંશોધન સંસ્થા, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ…

જૂનાગઢમાં છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ વધારે વરસાદ પડયો

જૂનાગઢ : જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું…

Tags:

વડોદરામાં ભારે વરસાદનાં કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના જણાય છે

વડોદરા : વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વડોદરા શહેરમાં ભારે વરસાદને  કારણે આજે શહેરની…

Tags:

વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગાંધીનગર : પૂરમાંથી માંડ બહાર નીકળતાની સાથે ફરી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. ૩ દિવસથી વરસાદની આગાહીના પગલે શહેરના અનેક…

Tags:

IIFAના મંચ પર શાહરૂખ ખાને ધોનીનો ઉલ્લેખ કરતા કહ્યું,”હું અને ધોની એક જ લિજેન્ડ છીએ”

મુંબઈ : આઈફા એવોર્ડ સમારોહમાંથી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં…

Tags:

દરેક અગ્નિવીરને ૫ વર્ષ પછી પેન્શન સાથે નોકરી મળશે : અમિત શાહ

હરિયાણા : હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જાેરદાર પ્રહારો કર્યા હતા. તેમણે…

- Advertisement -
Ad image