News KhabarPatri

21439 Articles
Tags:

કર્મા ફાઉન્ડેશન ઉપક્રમે એનજીઓ મીટ યોજાઈ

તા.28 ડિસેમ્બર, 17નાં રોજ અમદાવાદ ખાતે એક એનજીએ મીટ યોજાઈ. આ મીટ કર્મા ફાઉન્ડેશને આયોજિત કરી હતી. આ સંમેલન યોજવા…

ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ખાતાની ફાળવણી

૨૬ ડિસેમ્બરે ગુજરાત રાજ્યની નવી સરકાર રચાયા બાદ ૨૮ ડિસેમ્બરે મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી. ખાતાની ફાળવણી બાબતે મુખ્યમંત્રી…

Tags:

ગુજ્જુભાઇ- મોસ્ટ વોન્ટેડનું ટ્રેલર લોંચ

ગુજરાતીઓની પ્રિય ફિલ્મ ગુજ્જુભાઇ ધ ગ્રેટની સફળતા બાદ દિગ્દર્શક ઇશાન રાંદેરીયા ગુજ્જુભાઇ સીરીઝની પોતાની બીજી ફિલ્મ 'ગુજ્જુભાઇ-મોસ્ટ વોન્ટેડ' લઇને આવી…

શ્રી બકુલ દવે નું પુસ્તક “આગમન” ઈ-બુક તરીકે પ્રકાશિત

આજ ના યુગ માં પુસ્તકો વાંચનારા ની સંખ્યા દિવસે ને દિવસે ધટી રહી છે અને ઈ-પુસ્તક વાંચન ની પ્રથા વધી…

Tags:

ફી નિયમનના અમલથી રાજ્યના લગભગ ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ

શાળાઓ મનફોવે તે રીતે ફી વસૂલતા સંચાલકો સામે કાયદેસર લગામ લગાવવામાં આવી છે. હાઇકોર્ટે ફી અધિનિયમ કમિટીને પણ બંધારણીય ઠેરવી…

Tags:

૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો?

૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો? વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારંભ ગોમતિપુર ખાતે યોજાઇ રહ્યો ત્યારે…

Tags:

ક્રિસમસની ઊજવણી

ઉપાસના વિનય મંદિર અને ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા નાતાલની ઊજવણી નિમિત્તે બાળકો સાથે ક્રિસમસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવાનો…

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ વાત્સલયા અંતર્ગત કપડાઓનું વિતરણ

વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ વાત્સલયા અંતર્ગત કપડાઓનું વિતરણ કપડા વિતરણ કરી યુવાઓએ નિભાવી પોતાની સામાજીક ફરજ શિયાળો પોતાના પૂરા…

Tags:

કવિ શ્રી અમૃત ‘ઘાયલ’ સાહેબની પુણ્યતિથિએ સ્મરણવંદન

કવિ શ્રી અમૃતલાલ લાલજી ભટ્ટ ‘ઘાયલ’ ગુજરાતી ગઝલ સાહિત્ય નું એક જાણીતું અને લોકપ્રિય નામ છે. તેઓ રાજકોટ ના નિવાસી…

ગાંધીનગર ખાતે વિજય રૂપાણી સરકારના શપથવિધી યોજાશે

ગાંધીનગર ખાતે વિજય રૂપાણી સરકારના શપથવિધી યોજાશે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ઉપસ્થિતિ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ગાંધીનગર ખાતે…

- Advertisement -
Ad image