News KhabarPatri

21438 Articles
Tags:

મોબાઇલ તથા સીમકાર્ડ લે-વેચ કરનારાઓએ આઇડી પ્રુફ લેવું જરૂરીઃ જાહેરનામું પ્રસિદ્ધ

સૂરતઃ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ અને મોબાઈલ ચોરીનું પ્રમાણ વધ્યું હોઈ, આવા ગુનાઓને શોધી કાઢવા માટે આઈએમઈઆઈ નંબરનું…

Tags:

પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી શું જણાવ્યું?

પ્રિયંકા ચોપરા પોતાની ક્વોન્ટિકો સીરીઝને લઇને ખૂબ જ ઉત્સુક છે. પ્રખ્યાત ટીવી સીરીયલ ક્વોન્ટિકો પ્રિયંકાના પાત્રને ખૂબ જ પ્રશંસા મળી છે. પ્રિયંકાએ ક્વોન્ટિકોની સીઝન ૩…

Tags:

પૂર્વ IPS સંજીવ ભટ્ટના દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા

અમદાવાદ: ૨૨ વર્ષ જૂના એનડીપીએસના કેસમાં પાલનપુર કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરતાં સીઆઇડી ક્રાઇમ તરફથી સરકારે હાઈકોર્ટમાં…

Tags:

૨૦ જાન્યુઆરીથી સરકારી બેંકોમાં તમામ મફત સેવાઓ સમાપ્ત નહીં થાયઃ નાણા મંત્રાલય

નાણા મંત્રાલયે સોશિયલ મીડિયાની એ ખબરોનું ખંડન કર્યું  છે, જેમાં કહેવામાં આવ્યું હતુ કે ૨૦ જાન્યુઆરીથી સરકારી બેંકોમાં તમામ મફત…

અમેરીકા સારા પરિણામોની સ્થિતિમાં પેરીસ જળવાયુ કરારમાં ફરીથી જોડાઇ શકે છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું કે અમેરીકા ઐતિહાસિક પેરિસ જળવાયુ કરારમાં ફરીથી જોડાઇ શકે છે, પરંતુ તેમણે આ દિશામાં વધુ…

Tags:

રાજકોટ જિલ્લા માટે દ્રિચક્રી તથા મોટરકાર વાહનોની શરૂ થતી નવી સીરીઝની હરાજી

રાજકોટઃ પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા ગુજરાત મોટર વાહનનિયમ-૧૯૮૯ ૪૩ X મુજબ દ્વિચક્રી વાહનો માટે તા. ૧૦/૦૧/૨૦૧૮ના રોજ જી.જે.૦૩-કે.ડી (GJ-03-KD),…

Tags:

ભારતના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો ૫ કિ.ગ્રા સુધીની કૃષિ પેદાશો કોઇપણ વધારાના ખર્ચ વગર મેળવી શકશે

અમદાવાદઃ વિશ્વની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા ઇફ્કોએ આજે તેના ડિજિટલ પ્લેટફોર્મ, ઇન્ડિયન કો-ઓપરેટિવ ડિજિટલ પ્લેટફોર્મ (આઇસીડીપી) દ્વારા સમગ્ર ભારતમાં તેની…

Tags:

દરેક ભારતીય ઘર માટે ઊર્જા કાર્યક્ષમ એર કંડિશનિંગ નિવારણોની શ્રેણીનું વિસ્તરણ કરતું હિતાચી

જોન્સન કંટ્રોલ્સ- હિતાચી એર કંડિશનિંગ ઈન્ડિયા લિમિટેડ, ભારતનાં તૃતીય સૌથી વધુ વેચાતાં એર- કંડિશનરની ઉત્પાદક હિતાચી દ્વારા રાજધાનીમાં આજે ઊર્જા…

પ્રધાનમંત્રીએ આર્થિક નીતિ- ભવિષ્યની સંભાવનાઓ વિશે અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા આયોજિત “આર્થિક નીતિ– ભવિષ્યની સંભાવનાઓ” વિષય પર 40 અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે…

Tags:

મંત્રીમંડળે ભારત અને કેનેડા વચ્ચે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રમાં સહયોગ માટેના સમજુતી કરારોને મંજુરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રે કેનેડા સાથેના સહયોગ માટેના સમજુતી કરારો (એમઓયુ)ને મંજુરી આપી દીધી…

- Advertisement -
Ad image