News KhabarPatri

21453 Articles
Tags:

૧૪મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોએ 
ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરવાના શપથ લીધા

૧૪મી ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા બાદ શપથવિધિ માટે આમંત્રણ…

જાણો દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ થનાર ટેબ્લો વિશે

પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી વિષયક ટેબ્લો રજૂ થશે આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી…

Tags:

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યા ગોંડલ સ્થિત શ્રી અક્ષરદેરીમાં દર્શન કર્યા

ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગોંડલના શ્રી અક્ષર પુરૂષોત્તમ મંદિર સ્થિત શ્રી અક્ષરદેરીમાં દર્શન-પુજા-અર્ચના કરી હતી. ગોંડલ…

Tags:

જાણોઃ દાવોસના પ્રવાસે જતાં પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં શું કહ્યું?

દાવોસના પ્રવાસે જતાં પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું, “ભારતનાં મિત્ર અને વર્લ્ડ ઇકોનોનિક ફોરમ (WEF)નાં સ્થાપક પ્રોફેસર ક્લોસ…

Tags:

ચાર ચાર બંગડી વાળી ગાડી.. વિંક મ્યુઝીકમાં ટોચ પર

એરટેલની લોકપ્રિય ઓટીટી મ્યુઝીક એપ્લિકેશન વિંક મ્યુઝિકે ૭૫ મિલિયન એપ્લિકેશન ઇન્સ્ટોલેશનના આંકડાને પાર કરી લીધો છે, જે સંગીત પ્રેમીઓની વિંક…

Tags:

ન્યુ ઉપાસના વિનય મંદિર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં સારંગપુર સ્થિત ઉપાસના વિનય મંદિર ખાતે સરસ્વતી દેવી પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સરસ્વતી દેવીની પૂજા-અર્ચના…

પૂજા અને પ્રેમનો પર્વ એટલે વસંત પંચમી

મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે.  આ દિવસનું જેટલું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ છે તેટલું જ…

Tags:

ઓએનજીસી એચપીસીએલમાં સરકારના તમામ ૫૧ ટકા શેરની ખરીદી કરશે

ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી) હિંદુસ્તાન પ્રેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) (બીએસઇ/એનએસઇઃ ૫૦૦૧૦૪) માં સરકારના તમામ ૫૧.૧૧ ટકા શેરની ખરીદી કરશે. આ…

Tags:

ટૂંકી વાર્તા – આશીર્વાદ

શહેર આખામાં એકજ ચર્ચા છે. સાધ્વીજીના આશીર્વાદ મળે તો બેડો પાર થઇ જાય. સંધ્યા આરતી પૂંજા પછી સાધ્વીજીના આશીર્વાદ હંમેશાં…

ભારતના નવી ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. ૨ ડિસેમ્બર, ૧૯૫૩માં…

- Advertisement -
Ad image