News KhabarPatri

21415 Articles
Tags:

ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજનનો સમન્વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો

ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળાઓમાં કુંભના મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ) સાથે જોડાયેલ શીવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં…

Tags:

ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું

ગુજરાતમાં આવનારા ઉનાળામાં જળસંકટ આવશે તે બાબતથી સૌ કોઇ ચિંતાગ્રસ્ત હતા.  ગુજરાતમાં જે લોકો પીવાના પાણી માટે નર્મદા પર આધારિત…

Tags:

ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ

જૂનાગઢના ભવનાથ તળેટીના ભકિતમય અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનો આજે મહા વદ નોમના પવિત્ર દિને ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ…

Tags:

ઇન્દ્રા નૂઇની આઇસીસીની પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટર તરીકે નીમણૂંક

દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) દ્વારા પેપ્સીકોની ચેરમેન અને સીઈઓ ઇન્દ્રા નૂઇની પહેલી સંવ્તંત્ર મહિલા ડાયરેક્ટર તરીકે નીમણૂંક કરવામાં આવી…

Tags:

 ઐતિહાસિક એવા પુરાતન એવા ક્લ્યાણકારી શ્રી કમલેશ્વર મંદિરનું પ્રાચીન મહાત્મય

 કચ્છ જીલ્લાનો સરહદી લખપત તાલુકો ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક ઘટનાઓ પોતાના હૈયામાં સંગરીને બેઠો છે. જેમાં આજે પણ ઘણા એવા…

Tags:

ગુરુ શિષ્ય પરંપરાને ઉજવવા માટે સંગીત રસિકો માટે આદિ અનંત સંગીત ઉત્સવ

ભારતીય સંગીતની ‘ગુરુ- શિષ્ય’ પરંપરાની ઉજવણી કરવા માટે સિટી-એનસીપીએ આદિ અનંત સંગીત ઉત્સવની પોતાની  સાતમી આવૃત્તિ લઈને આવ્યા છે. આ…

Tags:

દેવાધિદેવ સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ

રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટ શહેરના લોકો આરામપ્રિય અને નચિંત સ્વભાવ અને મહેમાનગતી માટે જાણીતા છે. રાજકોટ શહેરની વાત આવે…

Tags:

જુઓ ગુજરાતી નાટક પરથી બનેલી ફિલ્મ ૧૦૨ નોટ આઉટનું ઓફિસિયલ ટીઝર

ગુજરાતી નાટ્ય ક્ષેત્રે જાણીતા નામ એવા સૌમ્ય જોશી દ્વારા લેખિત ખૂબ જ વખણાયેલ ગુજરાતી નાટક ૧૦૨ નોટ આઉટ પરથી બનેલી…

Tags:

યુગપત્રી

ભારતએ કૃષિપ્રધાન દેશ છે. આપણા દેશના પાયામાં ખેતી અને ખેડૂતો છે, ગાય અને ગામડું છે એમ ભારત ઋષિપ્રધાન દેશ પણ…

Tags:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પેલેસ્ટાઇન, સંયુક્ત આબ અમીરાત અને ઓમાનની ચાર દિવસની યાત્રા પર બપોર બાદ જવા માટે રવાના થશે.…

- Advertisement -
Ad image