News KhabarPatri

21469 Articles

રિયલ હિરો ભારતીય વાયુસેના ગર્ભવતી મહિલાની મદદે

હંમેશા ભારતીય વાયુ સેના આકસ્મિકતા માટે સજ્જ હોય છે. આ વખતે પણ…

દુનિયાની સૌથી મોટી કોમ્પુટર આધારિત પરીક્ષા એપ્રિલ-મે 2018માં યોજાવાની આશા

રેલવે મંત્રાલય દ્વારા દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે,…

‘અમદાવાદ – મુંદ્રા’ વિમાની સેવાનો પ્રારંભ

મુખ્ય મંત્રીએ આજે અમદાવાદ એરપોર્ટથી ‘અમદાવાદ-મુંદ્રા’ વચ્ચેની પ્રથમ વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો…

ગુજરાત ઇન-સી-ટુ સ્લમ રીહેબીલીટેશનમાં અગ્રેસર છે: મુખ્યમંત્રી

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સ્લમ રિહેબીલીટીશન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર…

જાણો શું છે PNB કૌભાંડની અપડેટ

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને હીરાબજાર ના પ્રતિષ્ઠિત વ્યપારી નીરવ મોદી…

સુરત શહેરમાં રૂ.૬૦૬ કરોડનો ૯૦ મીટર આઉટર રીંગ રોડ બનશે

સુરત શહેર માટે સુડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬…

જાણો પરીક્ષા પર ચર્ચામાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કેવો વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.

રાજપૂત બિઝનેસ એક્સ્પો – ૨૦૧૮ને  ખૂલ્લો મૂકતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ ગણાવતા કહ્યું છે કે, ટેક્નોલોજીનાં વિનિયોગથી વેપાર…

અપરાધિત તપાસમાં ફોરેંસિક મહત્વપૂર્ણ ભાગ છે:­ રાજનાથ સિંહ

ગુન્હાથી બચવાનો સૌથી યોગ્ય રીત છે તેની શોધ કરવી. દિલ્હી ખાતે દિલ્હી…

યુગપત્રી ભાગ 2

" मेरे रश्क़-ए-कमर "ના ગુરુ સાથેના ગૂંથનમાં આપણે ગયા શુક્રવારે જોયું કે…