પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને હીરાબજાર ના પ્રતિષ્ઠિત વ્યપારી નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રૂપ ઓફ કંપનીના માલિક મેહુલ ચોકસી…
સુરત શહેર માટે સુડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ રીંગ રોડને હાઇડેન્સીટી…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ ગણાવતા કહ્યું છે કે, ટેક્નોલોજીનાં વિનિયોગથી વેપાર – ઉદ્યોગ બિઝનેસનાં વ્યાપ દ્વારા વિશ્વ સાથે સ્પર્ધા…
ગુન્હાથી બચવાનો સૌથી યોગ્ય રીત છે તેની શોધ કરવી. દિલ્હી ખાતે દિલ્હી પોલીસના 71માં સ્થાપના દિવસ પરેડને સંબોધિત કરતા કેન્દિરીય…
" मेरे रश्क़-ए-कमर "ના ગુરુ સાથેના ગૂંથનમાં આપણે ગયા શુક્રવારે જોયું કે ગુરુ એ ચાંદથી પણ સુંદર વ્યક્તિત્વ છે અને…
ગ્રાહકોને સારી રેસ્ટોરંટ ડિલ આપનારી કંપની જેગલ દ્વારા ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર અને યુવા ખેલાડી હાર્દિક પંડ્યાની પોતાના બ્રાંડ એમ્બેસેડર તરીકે…
પોતાની ફિલ્મ પરીને લઇને અનુષ્કા શર્મા ચર્ચામાં છે. પરી સારી રીતે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. હંમેશા લોકો પરીને…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે. આ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન…
Sign in to your account