News KhabarPatri

21436 Articles
Tags:

સ્થગિત કરાયેલી ટ્રાફિક ઈ-મેમોની સિસ્ટમ ફરી ચાલુ કરવામાં આવી 

છેલ્લા  ઘણા સમયથી સ્થગિત કરેલી ઇ-મેમો સિસ્ટમ ૧૫મી એપ્રિલથી ફરી અમલી બનાવવમાં આવી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને હવે ફરી…

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન સહિત તેને અડીને આવેલા સરસપુરનું પણ નવીનીકરણ કરવામાં આવશે 

મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેનના આગામી પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવશે. રેલવે સ્ટેશનનો…

Tags:

અમદાવાદ ખાતે ગુજરાતીમાં અનુદિત થયેલા પુસ્તકોનું પ્રદર્શન

ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે, આ સંદર્ભમાં દર મહીનાની ૧૭મી તારીખે વિવિધ વિષયનાં પ્રદર્શન યોજાય…

Tags:

કોમેડીથી ટ્રેજેડી તરફ સરકતો કોમેડિયન કપિલ શર્મા

ટીવીના નાના પડદે પ્રસિદ્ધ કોમેડિયન એવો કપિલ શર્મા હવે પોતાના કોમેડી શો કરતા વિવાદોને કારણે ચર્ચામાં વધુ રહેવા લાગ્યો છે.…

Tags:

કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન : ૨૬ ગોલ્ડ મેડલ, કુલ ૬૬ મેડલ

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21માં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સહિત 66 મેડલ હાંસલ કરવાની સાથે જ નવી…

Tags:

કઠુઆ-ઉનાવ બળાત્કાર કેસ મામલે ઝડપી ન્યાય માટે સમગ્ર દેશમાં દેખાવો

જમ્મુના કઠુઆમાં આઠ વર્ષીય બાળકી આસિફા સાથે સામૂહિક બળાત્કાર તેમજ ઉત્તરપ્રદેશના ઉનાવમાં ૧૭ વર્ષીય યુવતી સાથે ભાજપના નેતાના બળાત્કારની ઘટના…

Tags:

ગુરુગ્રંથ સાહેબની ગાદીએ મુખ્ય મંત્રીએ મસ્તક નમાવી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, બૈશાખીનું પર્વ એ સમરસતા-સૌહાર્દનું પર્વ છે. ગુરુ ગોવિંદસિંહે  ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે ત્યાગ-અને…

૧૨૭મી આંબેડકર જયંતિએ મુખ્યમંત્રીએ આપી આદરાંજલી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિએ આદરાજંલી આપતા સ્પષ્ટ પણે જણાવ્યુ કે, સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા…

Tags:

પતિ કહે છે કે બૈરાના પેટમાં વાત ટકતી નથી

હું આગ છું...અસ્મિ છું....હું સ્ત્રી છું. સ્ત્રી...શબ્દમાં  જેટલી નજાકતતા તેટલી ગંભિરતા અર્થમાં...સ્ત્રીનો અર્થ દરેક માટે અલગ અલગ થાય છે. સ્ત્રી…

Tags:

સૂર પત્રી: રાગ ભટિયાર

આ રાગ એ મારવા થાટ નો પ્રાચીન રાગ કહેવાય છે. જેમાં બન્ને મધ્યમ અને રિષભ કોમળનો પ્રયોગ થાય છે.

- Advertisement -
Ad image