News KhabarPatri

21438 Articles
Tags:

જાણો, અક્ષયતૃતીયા સાથે જોડાયેલી કેટલીક કથાઓ..

વૈશાખ મહીનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષયતૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને કોઈ પણ શુભકાર્ય માટે વણજોયેલુ મુહુર્ત ગણવામાં આવે…

ગુજરાત એસ.ટી. નિગમે ઇન હાઉસ નિર્માણ કરેલ સ્લીપર કોચનું લોકાર્પણ કરાશે 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારતભરમાં પ્રથમ પહેલ રૂપે નિર્માણ થયેલી રપ ઇન હાઉસ સ્લીપર કોચ બસનું ૧૮…

Tags:

અક્ષય તૃતીયા પર ઓનલાઇન ગોલ્ડ ખરીદો છો તો સાવધાન..!!

અક્ષય તૃતીયાના અવસર પર ભારતીય લોકો સોનુ ખરીદે છે. સોનું ખરીદવુ શુભ માનવામાં આવે છે. હાલના આધુનિક યુગમાં લોકો ઓનલાઇન…

Tags:

૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂતે ૨૦ ગુઠા જમીનમાં ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મેળવ્યું

 ૪૦ ગુંઠાના ગ્રીન હાઉસમાં કાકડી અને ટામેટાનું વાવેતર કર્યું છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો 'ગ્રીન હાઉસ'ના કન્સેપ્ટથી પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ…

Tags:

રાજ્ય સરકારે રીક્ષા ભાડાના દર જાહેર કર્યા

રાજ્ય સરકારે રાજ્યમાં મુસાફરોની અવરજવર માટે રીક્ષાના દર નક્કી કર્યા છે. તદ્અનુસાર શહેરી વિસ્તારમાં પરિવહન દરમિયાન પ્રથમ ૧.૨ કિ.મી.ના રૂ.૧૫…

2654 કરોડની છેતરપિંડી ના આરોપી ભટનાગર બંધુઓ આજે કરશે આત્મસમર્પણ

મૂળ રાજસ્થાન ના અને વડોદરા ખાતે સ્થિત ભટનાગર બંધુઓ જે ઇલેક્ટ્રિકલ કેબલ નો બિઝનેસ કરતા હતા તેઓ દ્વારા દ્વારા અનેક…

Tags:

બિનસ૨કારી અનુદાનિત ૪૦ બી.એડ. કોલેજોમાં અધ્યા૫ક સહાયકોની ભ૨તી માટે એન.ઓ.સી. ઈસ્યુ કરી દેવાયા

રાજયની  બિનસ૨કારી અનુદાનિત કુલ ૪૦ બી.એડ. કોલેજમાં ૧૬મી એપ્રિલ-૨૦૧૮ના રોજ ૮૨ અઘ્યા૫ક સહાયકની ભ૨તી માટે એન.ઓ.સી. ઈસ્યુ કરી દેવામાં આવેલ…

Tags:

મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાત સહીત અનેક રાજ્યોમાં નાણાની ભારે તંગી

કાળા નાણાનું નિવારણ કરવા માટે લાવવામાં આવેલ નોટબંધીના સમયે નાણાની અછતનો જે માહોલ સર્જાયો હતો તેવો માહોલ ફરી એકવાર અનેક…

Tags:

હાઉસીંગ બોર્ડ અને સ્લમ સેલના ૧ લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થશે

ગુજરાત હાઉસિંગ બોર્ડના અને સ્લમ સેલના ૧ લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ કરવામાં આવ્યો…

Tags:

આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના આંકડાને જારી કર્યા છે અને એવુ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય…

- Advertisement -
Ad image