News KhabarPatri

21436 Articles

સુપ્રીમ કોર્ટના જજ તરીકે કે. એમ. જોસેફની નિમણૂંક મામલે શાસક અને વિપક્ષ આમને-સામને  

ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાનો કોલાજિયમનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે પાછો મોકલી દીધો છે. કેન્દ્ર…

Tags:

યુગપત્રી – ૧૧

મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયુ કે એક યુવાને મનને મક્કમ બનાવીને મંજિલ તરફ પ્રયાણ કરવું જોઈએ. હવે આગળ, आंखोमें बसे…

Tags:

સિંહના સ્થળાંતર બાબતે વિવિધ પાસાં પર અભ્યાસ પછી જ તે યોગ્ય વિકલ્પ બની શકે 

સિંહોની સલામતી અને સુરક્ષા માટે મધ્યપ્રદેશ કે દેશના અન્ય કોઇ જંગલોમાં તેનું સ્થળાંતર કરવું, એ વિકલ્પ કેટલો ઉ૫યોગી સાબિત થશે…

૧ લી મે સ્થાપના દિવસે ભરૂચ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવશે

ભરૂચઃ:- ૧ લી મે સ્‍થાપના દિવસ અને ગુજરાત ગૌરવ  દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે થશે. જેના માટેની સંપુર્ણ તૈયારીઓ…

Tags:

આધારકાર્ડને મોબાઈલ સાથે લીંક કરવું ફરજીયાત નથી :  સુપ્રીમકોર્ટની ટકોર

આધાર કાર્ડ અંગેના કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાનો…

Tags:

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મામલે મળેલી મીટિંગ ઉગ્ર બની  

દેશના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદન થનારી જમીન તેમજ મિલ્કતના માલીકોની આજે વડોદરામાં મળેલી બેઠક તોફાની રહી હતી. ગ્રામ…

Tags:

કંપની દ્વારા પી.એફ. જમા ના થાય તો કર્મચારીને તુરત જ થશે તેની જાણ

એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતાના મેમ્બર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેના હેઠળ કોઈ મેમ્બરના PF…

Tags:

ફી નિયમન અંગે વાલીઓના હિત માટેની રાજ્ય સરકારની કટિબધ્ધતા સુપ્રિમ કોર્ટના આદેશથી સ્પષ્ટ થાય છે – શિક્ષણ મંત્રી

રાજ્યની સ્વનિર્ભર શાળાઓના ફી નિયમન સંદર્ભે સુપ્રિમ કોર્ટે શાળાઓના ફી નિયમન માટે રાજ્ય સરકારના અધિકારને માન્ય રાખતા આપેલા વચગાળાના આદેશને…

Tags:

જનસેવા કેન્દ્રમાં ૧૦૨ પ્રકારની સેવાઓ એક જ જગ્યાએથી મળશે

કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ ખાતે રૂા. ૪૯ લાખના ખર્ચે અદ્યતન રીતે નવીનીકરણ થયેલ જનસેવા કેન્દ્રનું મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે ઉદઘાટન કર્યું…

Tags:

ઓપન હાઉસ કાર્યક્રમ અંતર્ગત ૧૧૦૦ લાભાર્થીઓને વિવિધ હુકમોનું વિતરણ કરાયું

જિલ્લાના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રકારના મહેસૂલી બાબતોના હુકમો વિતરણ કરવા માટે ‘સરકાર આપના દ્વારે’ના અભિગમથી એકજ સ્થળેથી હુકમોના વિતરણનો છેલ્લા…

- Advertisement -
Ad image