વર્ષ ૨૦૧૯ની ૧૪મી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થશે અને ૫૦ દિવસ સુધી ચાલશે તેમ પ્રયાગરાજ મેળા પ્રાધિકરણે માહિતી આપી હતી.…
ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના…
અવારનવાર હાથીઓના રેલ્વે ટ્રેક પર મૃત્યુ પામવાના સમાચાર મળતા રહેતા હોય છે. આ માટે હાથીઓને રેલવેના પાટાથી દૂર રાખવા માટે…
અમેરિકાએ ઈરાન સાથેના પરમાણુ કરારો તોડતા ઈરાન અને ઇઝરાયેલ પરસ્પર સંઘર્ષ ચાલુ થઈ ગયો છે. ઇરાને સીરિયામાં આઇએસ વિરુદ્ધના અભિયાનને…
ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સિઆચેનમાં સેનાના બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે જવાનોને શુભેચ્છા પાઠવી હતી. સિઆચેન વિશ્વનું સૌથી ઉંચુ…
નેહરુ સાયન્સ સેન્ટર(વરલી)માં આજે ભારતીય વિજ્ઞાાન વિશ્વનાં ઐતિહાસિક ઉપકરણોનો સાક્ષાત્કાર થશે. નેશનલ ટેકનોલોજી ડે(૧૧-મે)ની ઉજવણી નિમિત્તે શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ અને નાગરિકો…
કેન્યામાં ભંયકર દુકાળ પછી અનેક દિવસો સુધી ભારે વરસાદ પડતાં કુલ ૧૭૦ જણા કાદવ અને પૂરમાં મૃત્ય પામ્યા હતા. માર્યા…
તમે ઘણીવાર પ્રેમી પંખીડાઓને ગાર્ડનમાં બેસીને નાળીયેર પાણી પીતા જોયા હશે...એ જ નાળીયેર પાણીને તમે કોઈ મલાકાતીને પેશન્ટ માટે લઈ…

Sign in to your account