News KhabarPatri

21426 Articles
Tags:

ઇન્ડોનેશિયામાં આત્મઘાતી હુમલાખોરો દ્વારા ત્રણ ચર્ચને બોમ્બથી ઉડાવતા 11ના મોત, 50 ઘાયલ

ઇન્ડોનેશિયામાં આઇએસના આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો અને અહીં આવેલા ચર્ચને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ ત્રણ જુદા જુદા ચર્ચ પર…

Tags:

ઓફિસ ડ્રેસિંગ, ક્ષતિઓ અને સોલ્યૂશન

યુવતિઓ ઓફિસ ડ્રેસિંગને લઈને બહુ કોન્શિયસ રહે છે. આ પહેરીશ તો કેવી લાગશે...સર શું કહેશે...સ્ટાફ મારા ડ્રેસિંગની ટીકા તો નહીં…

૫૭% લોકોએ માન્યુ કે યોગ્ય દિશામાં કામ કરી રહી છે મોદી સરકાર

કેન્દ્રમાં સરકાર બનાવી મોદી સરકારના કાર્યકાળને ૪ વર્ષ પુરા થવા જઇ રહ્યાં છે. આ સત્તા મેળવવા માટે મોદી સરકાર જનતાને…

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા અને આરાધ્યા…

એશ્વર્યા રાય હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લઇને ચર્ચામાં હતી. હાલમાં જ તેણે પોતાનું ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્રિએટ કર્યુ છે.…

Tags:

ભાજપ સરકાર એ માટીખાઉં સરકાર : પરેશ ધાનાણી

ભાજપ સરકાર માટીખાઉ સરકાર છે તેવો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે જળસંચયના બહાને…

Tags:

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા ત્રીજા મોરચાની જગાએ વિપક્ષોએ એક થવું વધુ જરૂરી : શરદ યાદવ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના એંધાણ વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલા ત્રીજો મોરચો રચવામાં આવી શકે છે.…

Tags:

કર્ણાટકની આ વખતની વિધાનસભા ચુંટણીમાં સૌથી ઉંચુ એવું 72.13 ટકા મતદાન થયું

૧૨મી મે એ થયેલ કર્ણાટકની ચૂંટણીમાં ૭૨.૧૩ ટકા મતદાન થયું છે જેણે પાછલા તમામ વિક્રમો તોડી નાંખ્યા છે, તેમ રાજ્યના…

શહેરના ૭ સાયક્લિસ્ટ્સે કર્યું ૫૦ કિલોમીટરનનું સાયકલિંગ

આજના વ્યસ્ત સમયમાં લોકો ઝડપી પરિવહનનો વિકલ્પ અપનાવી રહ્યાં છે. ખાસ કરી અમદાવાદ જેવા શહેર કે જ્યાં લોકો નાના અંતર…

નવા નાણાકીય વર્ષમાં યુલિપ વિશેની માન્યતાઓ દૂર થશે: સંતોષ અગરવાલ

હાલની યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) અંગેની સમજ બીજું કંઈ નહીં પણ તેના વિશેની આસપાસની માન્યતાઓ પર આધારિત હોય છે.…

Tags:

ટૂંકી વાર્તાઃ રાજવી

ઉનાળાની બળબળતી બપોર... એજ કોલેજ છૂટવાનો સમય... કોલેજ પૂરી કરીને ઘરે જતી યુવતીઓ અને તેમની રોજની જેમ શાબ્દિક અને સીટીઓ…

- Advertisement -
Ad image