News KhabarPatri

21436 Articles

સાળંગપુર ધામમાં મણિપુરના ૪૮ ઋષિકુમારોએ હનુમાન દાદાના દર્શન કર્યા

બોટાદ :શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં આયોજિત વડતાલ ગાદી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર…

Tags:

મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ અર્પણ કરાઈ

હનુમાનજી મહારાજની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ બોટાદ,: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હાલ ૧૭૫ મો શતાબ્દી…

Tags:

વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ જાેવા મને ના બોલાવ્યો! : કપિલ દેવ

અમદાવાદ :મહાન ઓલરાઉન્ડર અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ચાલી રહેલા ICC વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલની મધ્યમાં પોતાના આશ્ચર્યજનક ઘટસ્ફોટથી…

Tags:

સ્વીમિંગ સહિતની પ્રવૃત્તિથી દુર રહેવું અને ફિટનેસ અંગેનું ડોક્ટરનું સેર્ટીફીકેટ સાથે લાવવું

હાર્ટ એટેકની વધતી ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયારાજકોટ : ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ ખતરનાક રીતે વધી રહ્યાં…

Tags:

શિક્ષણ બોર્ડને મોંઘવારી નડી, ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં ૧૦ ટકા જેટલો તોતિંગ વધારો કર્યો

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવીગાંધીનગર :તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષા ફીમાં વધારાની જાહેરાત કરી હતી.…

Tags:

ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે : અંબાલાલ પટેલ

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે અમદાવાદ : આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે…

Tags:

ZEISS મેડિકલ ટેક્નોલોજી ભારતમાં વધી રહેલા ડાયાબિટીક રેટિનોપેથીના કેસો સામે લડત ચલાવવા માટે અમદાવાદના ડોકટરોને સક્ષમ બનાવે છે

• નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ (નવેમ્બર)માં ડાયાબિટીક રેટિનોપેથી નિદાન અને વ્યવસ્થાપનમાં અગ્રણી અમદાવાદ : નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ…

Tags:

જલારામજયંતિની વધાઇ સાથે અયોધ્યાનાં રામલલ્લાને આજીવન વીરપુરનો રોટલો ધરાવાશે એ સંકલ્પની વાત બાપુએ કહી

બીજા દિવસની રામકથાના પ્રારંભે જલારામજયંતિની વધાઈને યાદ કરતા બાપુએ કહ્યું કે વીરપુર જલારામ બાપાના બુંદવંશની પરંપરામાં ગાદીપતિ રઘુરામબાપાએ એક સંકલ્પ…

Tags:

સાહિત્ય રસિકો માટે સારા સમાચાર !!! AILF નું ભવ્ય આયોજન 24 નવેમ્બરથી …

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ રમણીય સ્થળ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થલતેજ…

Tags:

કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને માલામાલ થઈ, ૩ મહિનામાં ૬૮૦૦ કરોડની કમાણી કરી

નવીદિલ્હી : દેશમાં કોલસાનું મોટાપાયા પર કામ કરતી કંપનીએ તગડી કમાણી કરી છે. કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં…

- Advertisement -
Ad image