News KhabarPatri

21429 Articles
Tags:

જલારામજયંતિની વધાઇ સાથે અયોધ્યાનાં રામલલ્લાને આજીવન વીરપુરનો રોટલો ધરાવાશે એ સંકલ્પની વાત બાપુએ કહી

બીજા દિવસની રામકથાના પ્રારંભે જલારામજયંતિની વધાઈને યાદ કરતા બાપુએ કહ્યું કે વીરપુર જલારામ બાપાના બુંદવંશની પરંપરામાં ગાદીપતિ રઘુરામબાપાએ એક સંકલ્પ…

Tags:

સાહિત્ય રસિકો માટે સારા સમાચાર !!! AILF નું ભવ્ય આયોજન 24 નવેમ્બરથી …

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ રમણીય સ્થળ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થલતેજ…

Tags:

કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને માલામાલ થઈ, ૩ મહિનામાં ૬૮૦૦ કરોડની કમાણી કરી

નવીદિલ્હી : દેશમાં કોલસાનું મોટાપાયા પર કામ કરતી કંપનીએ તગડી કમાણી કરી છે. કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ બોન્ડ જાહેર કરીને 20 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા

નવીદિલ્હી : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દિવાળીના અવસર પર અત્યાર સુધીની સૌથી મોટી ભેટ મળી છે, આ ભેટ 20…

Tags:

કર્ણાટકમાં ઈલેકટ્રિક થાંભલાથી કરંટ ઉતરતા હસનામ્બા મંદિરમાં નાસભાગ, ૨૦ શ્રદ્ધાળુઓ ઘાયલ

કર્ણાટકના હસન વિસ્તારમાંથી સામે આવી રહેલા સમાચાર મુજબ સ્થાનિક એક હસનામ્બા મંદિરમાં નાસભાગની ઘટના બની છે કે જેમાં ૨૦ જેટલા…

Tags:

હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત

હરિયાણા : હરિયાણામાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ એક ઘટના સામે આવી છે. હરિયાણામાં ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત…

પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ-શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી…

Tags:

પશ્ચિમ બંગાળમાં પેસેન્જર બસમાં ભીષણ આગ લાગતા ૩૦ લોકો દાઝ્‌યા

પશ્ચિમબંગાળ : પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં શુક્રવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ઓડિશાના પારાદીપ જતી લક્ઝરી એસી બસમાં આગ…

Tags:

મોરારી બાપુએ જ્ઞાન, શાંતિના સંદેશ સાથે દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી

પૂજ્ય મોરારી બાપુનો દિવાળી, નવા વર્ષના તહેવાર પર પ્રેરણાત્મક શુભસંદેશ દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ…

Tags:

વિશ્વ શાંતિ યાત્રા ૨૦૨૩ નારેશ્વર થઈ દિલ્લીનો શુભારંભ

નારેશ્વર ખાતે તા:૧૦/૧૧/૨૦૨૩ ના શુભ દિને ધનતેરસ પર્વ ના અતિ શુભ મુહૂર્ત મા શ્રી વિશ્વ શાંતિ યાત્રા ૨૦૨૩ નો શુભારંભ…

- Advertisement -
Ad image