News KhabarPatri

21436 Articles
Tags:

જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ

એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે કેપ્ટન સહિત ૩ જવાન શહીદ થયા, ઓપરેશન હાલમાં ચાલુરાજૌરી : જમ્મૂ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષા જવાનો…

Tags:

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન

બ્રેઇન વ્યક્તિનાં અંગદાનથી ત્રણને નવજીવન મળશે, બે કિડની અને એક લીવરનું દાન મળ્યુઅમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન થયું…

ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળશે

દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર ગાંધીનગર: ગુજરાતને આગામી ડિસેમ્બર…

Tags:

પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન…

Tags:

અમદાવાદીઓ માટે ખુશખબર !!! રેમન્ડનો મલ્ટિબ્રાન્ડ શો રૂમનું શ્યામલ ખાતે ઉદ્દઘાટન

ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારોની હાજરીમાં થયું ઉદ્દઘાટન મેગાસીટી અમદાવાદમાં હવે દેશ વિદેશની દરેક બ્રાન્ડ ના શૉ રૂમની શરૂવાત થઈ…

Tags:

બાજરાનાં રોટલાં ખાવ અને ડાયાબીટીસ લેવલમાં રાખો

ઠંડીની સીઝનમાં બાજરાના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છેઅમદાવાદ : દેશના ઘણા વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં…

Tags:

સુશાંત સિંહ રાજપૂતના મોતના સાડા ત્રણ વર્ષ બાદ અંકિતા લોખંડેએ કર્યો આ મોટો ખુલાસો

મુંબઈ: ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે ઘણીવાર ‘બિગ બોસ સીઝન ૧૭’ના ઘરમાં તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત…

Tags:

લગ્ન સીઝનમાં ૪.૭૪ લાખ કરોડનો વ્યાપાર થવાનો અંદાજ

લગ્ન સીઝનમાં ૪.૭૪ લાખ કરોડનો વ્યાપાર થવાનો અંદાજદિવાળીમાં સારી ખરીદી થઈ.. હવે લગ્ન સિઝનમાં મોટાપાયે માલસામાનની ખરીદી થશે : CAIT…

Tags:

TATA Technologies સહિતની યોજનાઓમાં રોકાણની તક, ૪ આઇપીઓ દસ્તક આપી

નવીદિલ્હી : ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે આજે મહત્વનો દિવસ છે. આજે 4 IPO દસ્તક દઈ રહ્યા છે. આ આઇપીઓમાં TATA…

Tags:

‘ખુશ્બુ ગુજરાત કી’ : દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં

દસ દિવસમાં ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ પ્રવાસીઓએ મુલાકાત લીધી ગાંધીનગર : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન…

- Advertisement -
Ad image