News KhabarPatri

21426 Articles
Tags:

હિન્દુ પક્ષએ જ્ઞાનવાપી મામલે વજૂખાનાનો સર્વે કરવાની માગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે ઃ હિન્દુપક્ષની સુપ્રીમ પાસે માંગ જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષ તરફથી…

Tags:

રાજુલાના વાવેરા ગામે સિંહણે બે વ્યક્તિ પર હુમલો કર્યો

સિંહણના હુમલાની ખબરથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયોસિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહો અવારનવાર માનવ વસાહતમાં આવી જાય છે. સિંહ માનવભક્ષી…

Tags:

રાજકોટમાં સિટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો, બસ ડ્રાઈવર નશામાં હોવાનું અનુમાન

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ…

Tags:

સુરતમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ, ૬૬ લાખ પડાવવવાના મામલે ફરિયાદ નોંધાઈ

મહેન્દ્ર પટેલ નામના RTI એક્ટીવીસ્ટ દ્વારા સુરતના શાળા સંચાલક પાસેથી ૬૬ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે.…

Tags:

પાસપોર્ટની પડતર અરજીના નિકાલ માટે ૩ ફેબ્રુઆરીએ પાસપોર્ટ અદાલત યોજાશે

પાસપોર્ટની પડતર અરજીના નિકાલ માટે રિજ્યોનલ પાસપોર્ટ કચેરી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આગામી ૩…

Tags:

ગુજરાતની ૪ સહિત રાજ્યસભાની ૫૬ બેઠક માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

રાજ્યસભાની એપ્રિલ મહિનામાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીની તારીખની જાહેર કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતની ૪ બેઠક માટે મતદાન…

Tags:

GIFT CITY,ગાંધીનગર ખાતે યોજાયેલ 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિત ઉપસ્થિત રહ્યા

ગુજરાત રાજ્યમાં પ્રથમવાર GIFT CITY ,ગાંધીનગર ખાતે યોજાયેલ 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. આનંદ પંડિતે…

Tags:

Vietjetએ વધુ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઘોષણા

વિયેતજેટ ભારતીયો માટે ચેંગડુ (ચીન)માં ઉડાણ કરવાનું આસાન બનાવે છે ~` એરલાઈન 25મી જાન્યુઆરી, 2024થી આરંભ કરતાં રૂ. 5555 (*)થી…

Tags:

ટેકસો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા નવતર પ્રયાસ : ‘ડિજીટલ દુનિયામાં કાર્ડ બનાવવાની હરીફાઈનું આયોજન કરાયું’

દેશ અને દુનિયામાં જયારે બધું જ ડિજીટલ થઇ રહ્યું છે ત્યારે લાગણી વ્યક્ત કરવા પણ લોકો મેસેજ કે ફોન કરી…

Tags:

ઉત્તરાખંડની મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓ હવે કુરાનની સાથે રામાયણનો પણ અભ્યાસ કરશે

રામાયણ ભણાવવા માટે શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશેવારાણસી :ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જાેડાયેલા મદરેસાઓમાં હવે રામાયણ ભણાવવામાં આવશે તેવા ન્યૂઝ…

- Advertisement -
Ad image