KhabarPatri News

305 Articles

ભારતીય વિદ્યાર્થીઓ વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને ફરીથી ગોઠવી રહ્યા છે: upGrad Study Abroad રિપોર્ટ

Asiaની સૌથી મોટી Integrated Skilling કંપનીઓમાંની એક upGrad એ તેનું નવીનતમ Transnational Education (TNE) Report 2024–25 જાહેર કર્યું છે। આ…

9 વર્ષના આ વિદ્યાર્થીએ પોતાના પહેલા પુસ્તક “સેવ ધ અર્થ ફ્રોમ સ્પેસ” થી યુવાનોને પ્રેરિત કર્યા

અમદાવાદ : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થી અરહમ પટેલે માત્ર 9 વર્ષની ઉંમરે એ કરી બતાવ્યું છે,…

આ ગામના સરપંચને દિલ્હી ખાતે રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ડેલીગેશન તરીકે આમંત્રણ

ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ પી ગોહિલ તથા તલાટી કમ મંત્રી  શૈલેષભાઈ ડી સોલંકી દિલ્હી ખાતે રાષ્ટ્રીય…

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

આ નાણાકીય પ્રક્રિયાઓ કંપનીની મજબૂત રોકડ ઉત્પાદન અને નાણાકીય સુગમતાની ઝાંખી કરાવે છે.

ટીચર્સ ટ્રોફી સાથે નિક્લોડિયન નોખી પહેલ દ્વારા વહાલા શિક્ષકોનું સન્માન

નિક્લોડિયન દ્વારા બાળકો અને તેમને માટે મહત્ત્વપૂર્ણ સર્વ કોઈની ઉજવણી કરે છે. વાર્તાઓઅ અને પાત્રો ભારતભરના લાખ્ખો બાળકોના મિત્રો બની…

Tags:

નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.75 કરોડ ગુજરાતીઓને થશે સીધો લાભ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા…

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

રંગ-અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકની છબીઓને ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવાના તેમના સંશોધનને કારણે હવે તેમને રાષ્ટ્રીય અને…

અહી યોજાશે પિકલબોલ વર્લ્ડ કપ 2025 માટેની ભારતીય ટીમ માટેનું સિલેક્શન ટ્રાયલ

કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય પિકલબોલ એસોસિએશન (IPA) એ અમદાવાદમાં પ્રથમવાર ભારતની સત્તાવાર…

આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળીને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા મુખ્યમંત્રી

૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર માં નિર્માણ પામેલા રાજ્યના ૨૪ માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં…

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે.…

- Advertisement -
Ad image