KhabarPatri News

286 Articles

અહી યોજાયુ ‘થિંક બિફોર ક્લિક’ શીર્ષક હેઠળ સાયબર જાગૃતિ વ્યાખ્યાન

ગુજરાતી વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ‘થિંક બિફોર ક્લિક’ શીર્ષક હેઠળ સાયબર જાગૃતિ વ્યાખ્યાન યોજાયુ હતું. જે અંતર્ગત…

અહી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં થશે દુર્ગા પૂજાની ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ

બંગાલ કલ્ચરલ એસોસિએશન (BCA), અમદાવાદ દ્વારા આજે ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં યોજાનારા ૮૮મા કાલીબાડી દુર્ગા પૂજા મહોત્સવ…

અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો

છેલ્લા ૧૨ મહિનામાં કંપનીને મળેલા વીજ પુરવઠો આપવા મળેલો આ પાંચમો મોટો ઓર્ડર છે પરિણામે હવે કરારની કુલ ક્ષમતા ૭,૨૦૦…

‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું ભવ્ય વિમોચન : આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ

આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેય સાથે, સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત 'સ્વદેશોત્સવ – ૨૦૨૫' નું ભવ્ય વિમોચન આજે રાજકોટ ખાતે કેન્દ્રીય…

Tags:

MIT-WPUએ ખેતીના બગાડમાંથી ગ્રીન હાઇડ્રોજન અને બાયોસીએનજી પેદા કરવા અનોખી ટેકનોલોજી વિકસાવી

MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી (MIT-WPU)નાં ગ્રીન હાઇડ્રોજન સેન્ટરનાં સંશોધકોએ ડૉ. રત્નદીપ જોશી (MIT-WPUમાં ગ્રીન હાઇડ્રોજન રિસર્ચ સેન્ટરના એસોસિએટ ડાયરેક્ટર)નાં નેતૃત્વમાં…

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે વન શહીદોને આદરાંજલિ પાઠવી

વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય…

‘વોકલ ફોર લોકલ’ અભિયાન ભારતનાં ઔદ્યોગિક પરિવર્તનનાં નવા યુગનો પ્રારંભ બન્યું

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા “વોકલ ફોર લોકલ” ઉપર ભાર મૂકતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું…

Tags:

શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગડા, કૂતરા અને ગાયને ભોજન આપવાના ફાયદા

આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃતૃપ્તિની વિધિ જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ…

ઓક્સિલો ફિનસર્વે “ImpactXસ્કોલરશીપ પ્રોગ્રામ” અંતર્ગત શિષ્યવૃતિના વિસ્તરણ માટે CSR રોકાણને બમણું કર્યું

ભારતમાં શિક્ષણ-કેન્દ્રિત અગ્રણી NBFC, ઓક્સિલો ફિનસર્વ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે તેના CSR રોકાણને બમણું કર્યું છે. એડિવેટ CSR બેનર…

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ.પ્રીતિ અદાણીની હિમાયત

આ તકે ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી જેમાં પ્રથમ સહ-નિર્માણ કે…

- Advertisement -
Ad image