KhabarPatri News

377 Articles

ગાયક શ્યામ સિધાવત અને હાર્દિલ પંડ્યા વચ્ચેના વિવાદ અંગે પરિવાર તરફથી પ્રેસ કોન્ફરન્સ

શહેરમાં આજ રોજ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સંગીતકાર શ્યામ સિધાવતના પરિવાર તરફથી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ…

શામળાજી મહોત્સવ ૨૦૨૬ને લઈ અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ સમીક્ષા કરી, જરૂરી માર્ગદર્શન આપ્યું

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આગામી ૮ અને ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બે દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.…

જિયોહોટસ્ટાર લાવશે ‘સ્પેસ જેનઃ ચંદ્રયાન’, જેમાં જોવા મળશે આ સ્ટાર્સ

 કહાની ઉનકી, જિન્હોને હાર કી સ્યાહી સે- ભારત કી જીતના નયા પન્ના લિખા. અસલ ઘટનાઓથી પ્રેરિત ચંદ્રયાન-2 રાષ્ટ્રીય ગૌરવ સાથે…

ટાઈફોઈડ રોગચાળાથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વધુ સઘન પગલા લેવા દિશાનિર્દેશ

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના નિયંત્રણ અને નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરીને આ કામગીરીને વધુ સઘન બનાવવા…

ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર શૌનક ઋષિ વિશ્વઉમિયાધામની મુલાકાતે

યુ.કે.ની વિશ્વ વિખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત ઑક્સફોર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સનાતન હિન્દુ ધર્મના પ્રખર વિચારક…

‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ છે ગુજરાત, યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે કુલ ૮.૩૩ લાખથી વધુ પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન

સમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી ૪૦૦થી વધુ પ્રજાતિઓ પરદેશી…

મલેશિયા એરલાઇન્સે 2026 માટે વૈશ્વિક ‘Time for New Chapters’ અભિયાન શરૂ કર્યું

Malaysia Airlinesએ 2026ની શરૂઆત સાથે પોતાનું વૈશ્વિક ‘Time for New Chapters’ અભિયાન લોન્ચ કર્યું છે, જે નવી શરૂઆત અને અર્થપૂર્ણ…

  વિયેતજેટ દ્વારા ફરી તેના પ્રીમિયમ ફેર ક્લાસીસ બિઝનેસ અને સ્કાયબોસ રજૂ કરાયા

  વિયેતજેટ દ્વારા ફરી તેના પ્રીમિયમ ફેર ક્લાસીસ બિઝનેસ અને સ્કાયબોસ રજૂ કરાયા છે, જે ભારતીય પ્રવાસીઓ માટે રિફાઈન્ડ અને…

Tags:

ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી, પોલીસની નવી GP-SMASH પહેલ

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH…

રાજ્યના ૩,૬૯૧ નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન: બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને મળશે નવી ઊર્જા

બાળકોના સર્વાંગી વિકાસ તથા તેમને વધુ સુપોષિત બનાવવાના ઉમદા ઉદ્દેશથી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ રાજ્યભરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. બાળકોના…

- Advertisement -
Ad image