નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી વધુ કન્યા ઓ એ આરતી કરી દર્શન નો લાભ લીધો હતો અને અને ગણપતિદાદા ના આશીર્વાદ લીધા હતા


નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી વધુ કન્યા ઓ એ આરતી કરી દર્શન નો લાભ લીધો હતો અને અને ગણપતિદાદા ના આશીર્વાદ લીધા હતા
Sign in to your account